વાતચીતથી સમસ્યા નહીં ઉકેલાય તો સ્થિતિ ગાઝા-પેલેસ્ટાઈન જેવી થશેઃ ફારુક
આજે એટલી નફરત વધી ગઈ છે કે મુસ્લિમ અને હિન્દુને લાગે છે કે તેઓ એકબીજાના શત્રુ છેઃ ફારૂક અબ્દુલ્લાહ જમ્મુજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થઈ જશે.તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં…
