અમદાવાદના ટીમ ઈન્ડિયાના ફેનને ભારત-ઈંગ્લેન્ડ વન-ડેની ટિકિટ માટે જીસીએના અધિકારીએ ટટળાવ્યો
જીસીએના પદાધિકારી ટિકિટની ખાતરી આપ્યા બાદ ફરી ગયા, સચીનના ફેન સુધીરે મધ્યસ્થી કરતા અરૂણ હરિયાણીને મેચના દિવસે ટિકિટ આપવાની ખાતરી અમદાવાદ કોઈ પણ રમત માટે તેના ચાહકો-પ્રેક્ષકો ખેલાડી અને ખેલ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. ક્રિકેટની રમતમાં ચોક્કસ ખેલાડીઓ કે ટીમ ઈન્ડિયાના અનેક એવા ફેન્સ છે કે જેમાંના કેટલાક તો વિશ્વભરમાં જ્યારે કેટલાક દેશમાં ખેલાડી-ટીમને ચિયર…
