રાજસ્થાનનો એનઆરઆઈ ઈસરોના વૈજ્ઞાનિકોને 1 કરોડ આપશે
હજુ એ સ્પષ્ટ નથી થયું કે એનઆરઆઈ મિશન મૂન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને એક કરોડનું ઈનામ આપશે નવી દિલ્હી રાજસ્થાનના બાડમેરના એક એનઆરઆઈ, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ઈસરોના વૈજ્ઞાનિકોને 1 કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ…
