Asian Boxing U15 &U17 Championships 2026: Indian U-15 Girls Storm into 9 Finals After Dominant Semifinal Performances

Strong showing in Tashkent sees India secure 9 finalists across weight categories Tashkent India’s U-15 girls delivered a commanding performance in the semifinals at the Asian Boxing U15 & U17 Championships 2026, with nine boxers advancing to the finals following dominant displays in Tashkent. In the 30–33kg category, Akshita registered an emphatic win by RSC…

કામરેજમાં શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ: કઠોદરમાં ₹4.85 કરોડના ખર્ચે અત્યાધુનિક સરકારી માધ્યમિક શાળા બનશે

મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ નકશાનું નિરીક્ષણ કર્યું; અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામગીરી માટે માર્ગદર્શન આપ્યું કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શિક્ષણના સ્તરને વધુ ઊંચું લાવવાના મક્કમ નિર્ધાર સાથે, કઠોદર ગામે મંજૂર થયેલી નવી સરકારી માધ્યમિક શાળાના નિર્માણ કાર્યને વેગ આપવા માટે મંત્રીશ્રીએ વિશેષ મુલાકાત લીધી હતી. મજબૂત શૈક્ષણિક…

વ્રજમાં માંસ અને મદિરા પર પ્રતિબંધ મૂકો , પ્રેમાનંદ મહારાજે યોગી સરકારને અપીલ કરી

પ્રેમાનંદ મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે પવિત્ર ક્ષેત્રમાં પોતાની લીલાઓ કરી હતી ત્યાં માંસ અને દારૂ બિલકુલ વેચવો જોઈએ નહીં એસવીએન, મથુરા  પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજે વ્રજ પ્રદેશને માંસ અને દારૂ મુક્ત રાખવાનું આહ્વાન કર્યું છે. તેમનું કહેવું છે કે સમગ્ર વ્રજ પ્રદેશ એક પવિત્ર સ્થળ છે અને તે પવિત્ર રહેવું જોઈએ….

પુરૂષોત્તમ માસમાં શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે વિવિધ મનોરથો યોજાશે

શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો  અભ્યાસ  કરેલા  ઋષિકુમારો  વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે  એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી)  આદ્યસંસ્થાપક  શ્રીભાગવત વિદ્યાપીઠ,  શ્રી વલ્લ્ભનિધિ ટ્રસ્ટ,  શ્રીકૃષ્ણનિધિ  ટ્રસ્ટની  24મી પુણ્યતિથિ નિમિત્તે …

કૌટુંબિક વિખવાદનો કરૂણ અંજામ, કપડવંજ નજીક કેનાલમાં પરિવારના ચાર સભ્યો ડૂબ્યા, ત્રણનાં મોત

બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં કૂદનારી મહિલાનો પતિ તેમને બચાવવા કૂદી પડ્યો, ડૂબેલા પતિની શોધખોળ જારી એસવીએન,કપડવંજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યો ડૂબ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કૌટુંબિક વિખવાદને કારણે એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, તેમને બચાવવા કૂદેલો પતિ…

યશસ્વી જયસ્વાલ-શેફાલી વર્માને નાડાની, પ્રતિબંધની લટકતી તલવાર

જે ખેલાડીઓ રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP) માં સામેલ હોય, તેમણે એજન્સીને અગાઉથી જાણ કરવાની હોય છે કે તેઓ કયા સમયે અને કઈ જગ્યાએ ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે એસવીએન,નવી દિલ્હી ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં સ્ટાર બેટ્સમેન યશસ્વી જાયસ્વાલ અને મહિલા ક્રિકેટર શેફાલી વર્મા મુશ્કેલીમાં મુકાયા હોય તેમ જણાય છે….

નોરો વાઈરસનો કહેર, કેરેબિયન ક્રૂઝમાં સવાર 3000થી વધુ મુસાફરોમાંના 115 સંક્રમિત

28 એપ્રિલથી શરૂ થયેલી આ ઇતિહાસ સમાન લક્ઝરી મુસાફરી દરમિયાન જહાજ અરુબા, બોનેર અને પ્યુર્ટો રિકો જેવા સુંદર સ્થળોએ રોકાયું હતું એસવીએન,વોશિંગ્ટન અમેરિકાના ફોર્ટ લૉડરડેલથી પોર્ટ કેનાવેરલ જઈ રહેલા ‘કેરેબિયન પ્રિન્સેસ’ ક્રૂઝ શિપમાં નોરો વાઇરસના વ્યાપક કેસ સામે આવ્યા છે. આ જહાજમાં કુલ 3116 મુસાફરો સવાર હતા, જેમાંથી 102 પ્રવાસીઓ અને 13 ક્રૂ મેમ્બર્સ સહિત…

સ્વિગી ઝોમેટોના શેરો 6 માસમાં ઇશ્યૂ પ્રાઈસ કરતાં 15% નીચે , ઝેપ્ટોનો 1 બિલિયન ડોલરનો IPO પરિસ્થિતિ બદલી શકશે ?

ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો તેના પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે તૈયારી કરી રહ્યું છે અને તેને સેબી તરફથી લીલી ઝંડી મળી છે. દરમિયાન, સ્વિગી અને એટરનલ (ઝોમેટો) ના શેરોએ તાજેતરમાં રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું છે એસવીએન,નવી દિલ્હી  ભારતના ઇન્સ્ટન્ટ કોમર્સ માર્કેટમાં ગતિવિધિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે . બજાર નિયમનકાર સેબીએ ઝેપ્ટોના 1 બિલિયન ડૉલર (આશરે…

એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 31 દેશ ભાગ લેશે

પ્રતિષ્ઠિત સ્પર્ધા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ખાતે યોજાશે જેમાં 200 ખેલાડી, 200 ઓફિશિયલ્સ ભાગ લેશે એસવીએન, અમદાવાદ ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) ગાંધીનગરમાં 2026 એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 31 દેશનાં 200 જેટલા ખેલાડી ભાગ લેશે. સ્પર્ધાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 12મેના રોજ ખુલ્લી મુકવામાં આવશે. ઓલિમ્પિક, વર્લ્ડ, એશિયન મેડલિસ્ટ્સ એક્શનમાં જોવા મળશે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓમાં 6…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 09-05-2026

ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 31 દેશ ભાગ લેશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને…

કામરેજના શિક્ષણ વિકાસને નવી દિશા : ત્રણ સરકારી શાળાઓના નવા બાંધકામને રાજ્ય સરકારની મંજૂરી

સુરત, કામરેજ વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું પ્રાપ્ત થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી માધ્યમિક શાળાઓના નવા બાંધકામ માટે મંજૂરી આપવામાં આવતા કામરેજ વિસ્તારને શિક્ષણ ક્ષેત્રે નવી ભેટ મળી છે. કામરેજ વિસ્તારની ત્રણ મહત્વપૂર્ણ સરકારી શાળાઓને નવા બાંધકામ માટેની વહિવટી મંજૂરી ફાળવવામાં આવી છે. જેમાં — આ…

ગુજરાતમાં HPV રસીકરણ અભિયાન થકી ૫ લાખથી વધુ દીકરીઓને મળ્યું સુરક્ષા કવચ

રસીકરણ અભિયાનનો લાભ લેવાનો બાકી હોય તેવી ૧૪ વર્ષની તમામ દીકરીઓને સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત રસીનો લાભ લેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો અનુરોધ ગાંધીનગર મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રાજ્યની દીકરીઓને સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાતમાં ‘HPV રસીકરણ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની પાંચ…

CM Majhi Returns to Odisha with Investment Commitments Worth ₹ 48,330 Cr from Gujarat

• Viksit Bharat, Eastern India Must Rise: Accelerating Towards Vision 2036 | 2047• Secures ₹48,330 Cr Investment, Creating Over 67,838 Employment Opportunities• “Yahi Samay Hai, Sahi Samay Hai”: CM Bhubaneswar “Western India has already led India’s industrial rise. Now, for Viksit Bharat, Eastern India must rise and Odisha is ready to lead that transformation,” said…

અંડર 20 મેન્સ  નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2026, ગુજરાતની  ત્રીજી  અને આખરી મેચ  તેલંગાના સામે 3-3 થી ડ્રૉ

અમદાવાદ સ્વામી વિવેકાનંદ  અંડર20 મેન્સ  નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2026માં ગુજરાતની  ત્રીજી  અને આખરી મેચ  તેલંગાના સામે 3-3 થી ડ્રૉ થઈ હતી.સ્પર્ધા 2.5.2926 થી25.5.2026  દર્મીયાન નારાયણપુર, છત્તીસગઢ ખાતે  અંડર20  નેશનલફૂટબોલચેમ્પિયનશિપ 2026 ના મેચો રમાઈ રહી છે. તમામ રાજ્યની ટીમોને 8 ગ્રુપમાં વહેચવામાં આવી છે. ગુજરાતની  ટીમ  ગ્રૂપ  F માં છે. આ ગ્રુપની  બીજી ટીમોમાં સ્પોર્ટ ઓથેરીટી ઓફ…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં શેલ્બી હૉસ્પિટલના સહયોગથી કેન્સર અવરનેસ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં શેલ્બી હૉસ્પિટલના કેન્સર સર્જન ડૉ.માનસી શાહ દ્વારા કેન્સર અવરનેસ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેન્સરના લક્ષણો, કેન્સરના પ્રકારઅને તેના નિવારણ વિષે માહિતી આપી હતી.

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 08-05-2026

એવિએશન ઈન્ડસ્ટ્રીઝ અને એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સેક્ટરમાં પણ ગુજરાત નેતૃત્વ કરશેઃ મુખ્યમંત્રી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રીદિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો….

ટી20ના સુકાનીપદેથી સુર્યા કુમારની હકાલપટ્ટી નક્કી, શ્રેયસને જવાબદારી સોંપાવાની શક્યતા

IPL 2026 પછી ભારતીય T20 ટીમમાં મોટા ફેરફારોની અફવાઓ તેજ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર , પસંદગીકારો સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પરથી દૂર કરીને શ્રેયસ ઐયરને સોંપી શકે છે એસવીએન,નવી દિલ્હી  2026 માં T20 વર્લ્ડ કપ જીતવા છતાં , કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. એક અહેવાલ મુજબ , BCCI થિંક-ટેન્ક સૂર્યાના બેટમાંથી…

BCCI એ  હની ટ્રેપ  એલર્ટ જારી કર્યું , IPL 2026માં ખેલાડીઓ માટે 8 પાનાની કડક માર્ગદર્શિકા

રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અને સ્ટાફ દ્વારા પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યા બાદ, BCCI એ તમામ 10 ફ્રેન્ચાઇઝીઓને આઠ પાનાની વિગતવાર SOP જારી કરી છે . તેમાં હની ટ્રેપ , ઈ-સિગારેટ અને હોટલના રૂમમાં બહારના લોકોના પ્રવેશ અંગે કડક નિયમોનો સમાવેશ થાય છે એસવીએન,નવી દિલ્હી IPL 2026 દરમિયાન ખેલાડીઓ અને અધિકારીઓમાં અનુશાસનહીનતાએ BCCI ને કડક કાર્યવાહી કરવાની…

મફત ટિકિટની માગણીને લીધે બેંગલુરૂની આઈપીએલ ફાઈનલની યજમાની છીનવાઈ

કર્ણાટક ક્રિકેટ એસોસિએશનની મફત ટિકિટની ભૂખથી બેંગલુરુના ચાહકોનું દિલ તૂટી ગયું છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ ખુલાસો કર્યો છે કે ધારાસભ્યો અને સરકાર તરફથી 10,000 વધારાની ટિકિટોની ગેરવાજબી માંગણીને કારણે IPL 2026 ની ફાઇનલ હવે બેંગલુરુથી અમદાવાદ ખસેડવામાં આવી છે નવી દિલ્હી  ભારતીય ક્રિકેટ બોર્ડ અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન વચ્ચેના વિવાદને કારણે IPL 2026…