48 વર્ષીય હાથીણી માણિકીને સારવાર માટે વંતારામાં લવાઈ
આસામથી જામનગર સુધીની સફર બાદ હવે મળશે વિશેષ સારવાર અને કાયમી આશ્રય જામનગર વર્ષોથી શારીરિક પીડા અને અનેક આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલી 48 વર્ષીય હાથીણી માણિકીને હવે નવી જિંદગીની આશા મળી છે. આસામમાં રહેતી માણિકીને અદ્યતન સારવાર અને લાંબા ગાળાની સંભાળ માટે જામનગર સ્થિત વંતારા ખાતે લાવવામાં આવી છે. વર્ષોથી પીડાદાયક હતી ચાલ માણિકી…
