રામચરિત માનસની નકલો સળગાવનારાની અટકાયત યોગ્ય ઠેરવાઈ
આ અરજીઓ આરોપી દેવેન્દ્ર યાદવે તેના પિતા અને સુરેશ યાદવે તેની પત્ની દ્વારા દાખલ કરી હતી અલ્લાહબાદ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) વિરુદ્ધ બે લોકોની અરજી ફગાવી દીધી છે. બંનેએ એનએસએ હેઠળ તેમની અટકાયત વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી. બંને પર હિંદુ મહાકાવ્ય રામચરિતમાનસની નકલો અપવિત્ર કરવાનો અને સળગાવવાનો આરોપ છે….
