ધર્માંતરણ કરનારાને અનુસૂચિત જાતીમાંથી બાકાત કરવા માગ
ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા હોવાનો આક્ષેપ રાંચીઆદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે ધર્માંતરણ કરનારા લોકો એસટીનો લાભ લઈ તેમના હક્કો છીનવી રહ્યા છે. તેમના મતે, ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા છે.ડી-લિસ્ટિંગ માટે…
