ભારત-જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગને નવી મજબૂતી
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે જાપાનના કુરે નેવલ બેઝની મુલાકાત લીધી; સ્ટેલ્થ ફ્રિગેટ ‘JS Niyodo’નું નિરીક્ષણ, દરિયાઈ સુરક્ષા સહયોગ વધુ ગાઢ બનાવવાનો સંકલ્પ નવી દિલ્હી/હિરોશિમા: ભારત અને જાપાન વચ્ચેના વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને નવી દિશા આપતા ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે જાપાનના હિરોશિમા ખાતે આવેલા જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JMSDF)ના…
