કેપ્ટને તેના શબ્દોથી નહીં, તેના કામથી સન્માન મેળવવું જોઈએઃ ધોની
વફાદારીનો સન્માન સાથે ઘણો સંબંધ છે, તમે ડ્રેસિંગ રૂમ વિશે વાત કરો, તો જો સપોર્ટ સ્ટાફ અથવા ખેલાડીઓ તમારું સન્માન ન કરે તો વફાદારી મેળવવી મુશ્કેલ છે નવી દિલ્હીમહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટના ઈતિહાસના મહાન કેપ્ટનોમાંથી એક છે. ભારતીય ટીમ માટે ત્રણ આઈસીસી ટ્રોફી જીતનાર ધોનીએ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવી પોતાની…
