ઈમરાન ખાન સામે ગુનાહિત કાવતરાનો આરોપ, ફાંસીની સજા થઈ શકે
ઈમરાન ખાન પર સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનું ષડયંત્ર રચવાનો અને લોકોને હિંસા માટે ભડકાવવા માટે ગુનાહિત કાવતરાનો આરોપ લાગ્યો છે ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 9મી મેના રોજ થયેલી હિંસામાં ‘ગુનાહિત કાવતરું’ રચવાનો આરોપમાં લાગ્યો છે, જેની વધુમાં વધુ સજા ફાંસી હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સીએ પંજાબ (પાકિસ્તાન)ના વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું…
