રાજકોટમાં પહેરેલું જેકેટ નૌશાદ ખાને પહેલાં પણ પહેર્યું હતું
નૌશાદ ખાનના જેકેટ પાછળ બીસીસીઆઈને લઈને નિશાન સાધવા જેવું કંઈ ન હોવાની સ્પષ્ટતા નવી દિલ્હી સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તે ભારત તરફથી ટેસ્ટ રમનાર 311 નંબરનો ખેલાડી બન્યો હતો. આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ સરફરાઝની સાથે તેના પિતા પણ ફેમસ થઈ ગયા હતા. સરફરાઝ ખાનના પિતા…
