ગુરૂગ્રામમાં આજે ખુલ્લામાં નમાઝ અદા ન કરવા, મસ્જિદ નહીં જવા સંગઠનની જાહેરાત
ગુરુગ્રામ મુસ્લિમ ઈમામ સંગઠને મોટો નિર્ણય, તમામ લોકો ઘરમાં નમાઝ અદા કરશે નૂહહરિયાણામાં હિંસા ભડક્યા બાદ પોલીસ હાઈએલર્ટ પર છે. શહેરના તમામ સ્થળો પર સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળો પર બાજ નજર રખાઈ રહી છે. હિંસા ફરી ન ભડકે તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે, ત્યારે…
