ગમે એટલા સર્વે કરો હવે કોઈ મસ્જિદ નહીં આપીએઃ મૌલાના તૌકીર રઝા

મૌલાનાએ સુપ્રીમ કોર્ટને બેઈમાન ગણાવી, તૌકીરે અયોધ્યાના વિવાદિત બંધારણનો પણ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો નવી દિલ્હીવિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત મૌલાના તૌકીર રઝાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તૌકીર રઝાએ જ્ઞાનવાપી માટે રસ્તા પર લડવાની જાહેરાત કરી છે. મથુરા અને કાશી મુદ્દે તેમણે કહ્યું કે તેઓ હવે કોઈ મસ્જિદ આપવા તૈયાર નથી, પછી ભલે કોઈ…

ઈસ્લામ-ખ્રિસ્તી ધર્મમાં રુપાંતરિત થતા જોવા છે, કોઈને હિંદુ ધર્મ અપનાવતા જોયા છેઃ વાંગા

હિટ ફિલ્મ, એનિમલ ના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા હવે ડાબેરી-ઉદારવાદીઓ અને ઇસ્લામવાદી તત્વોને ચૂપ કરવામાં સફળ થયા મુંબઈનકારાત્મક સમીક્ષાઓ અને કેટલાક ‘અભણ’ અને ‘અશિક્ષિત’ વિવેચકો દ્વારા ‘ઝેરી પુરુષત્વ’ ફેલાવવાના આરોપોનો સખત જવાબ આપ્યા પછી, તાજેતરમાં જ હિટ ફિલ્મ ‘એનિમલ’ના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા હવે ડાબેરી-ઉદારવાદીઓ અને ઇસ્લામવાદીઓને ચૂપ કરવામાં સફળ થયા છે. આ એ તત્વો…

ટેરર ફંડિંગ કેસમાં દિલ્હીમાંથી મોહમ્મદ અબ્દુલની ધરપકડ કરાઈ

નવી દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી એટીએસે તેની ધરપકડ કરી, તેની ઓળખ 37 વર્ષીય મોહમ્મદ અબ્દુલ અવલ તરીકે થઈ નવી દિલ્હીઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (યુપી એટીએ) મંગળવારે (20 ડિસેમ્બર, 2023) ના રોજ ટેરર ફંડિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં સફળ રહી હતી. નવી દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી એટીએસે તેની ધરપકડ કરી હતી. તેની…

માઓવાદીઓએ ટ્રેક ઊડાડી દેતા હાવડા-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો

22 ડિસેમ્બરે માઓવાદીના ભારત બંધથી એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ આ કૃત્ય કરાયું રાંચીઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઉડાવી નાખ્યું હતું જેના લીધે હાવડા-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન…

ડોનાલ્ડ ટ્રમ્પ ન લડી શકે તો તેમના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડી શકે છે

અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સંવિધાનના 14માં સંશોધનની કલમ 3 નો ઉપયોગ કરીને ઉમેદવારને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને કોલોરાડોની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલ ઉપર થયેલા તોફાનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતા કોર્ટે વર્ષ 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર…

વાયુ પ્રદૂષણ ઘટાડીને હિમાલયના ગ્લેશિયરને બચાવી શકાય છે

વર્ષ 2020માં કોરોના લોકડાઉન થયું હતું ત્યારે હવા એકદમ સાફ હતી અને તે સમયે હિમાલયના ગ્લેશિયર ઘણા ઓછા પ્રમાણમાં ઓગળ્યા હતા નવી દિલ્હીએક રિસર્ચમાં થયેલા ખુલાસા અનુસાર જો વાયુ પ્રદૂષણને ઘટાડીને કોરોના રોગચાળાના સ્તર પર લાવવામાં આવે તો તેનાથી હિમાલયના ગ્લેશિયર બચી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે હિમાલયના ગ્લેશિયર આ સદીના અંત સુધી…

કેજરી-મમતાએ લાલુના નીતિશને સંયોજકના મનસૂબા પર પાણી ફેરવ્યું

લાલુપ્રસાદની ઈચ્છા લોકસભા ચુંટણી બાદ જે નેતાના પક્ષમાં વધારે સાંસદ હશે તેને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે એવી હતી પટણાઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને સંયોજક ન બનાવતા જેડીયુ જ નહી પરંતુ લાલુપ્રસાદ પણ નારાજ છે. જેડીયુએ પોતાની આગામી રણનીતિ નક્કી કરવા માટે 29 ડિસેમ્બરે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. બીજી તરફ બિહારમાં ઇન્ડિયા ગઠબંધન તૂટવા…

130 બંધકોને મુક્ત કરવા યુધ્ધના અંતની હમાસની શરત

ગાઝામાં હવે છેલ્લી હોસ્પિટલ પણ બંધ થવાની અણીએ પહોંચી ગઈ છે, ત્યાં હોસ્પિટલના સ્ટાફ, દવા, ઇંધણની ભારે અછત વર્તાઈ રહી છે વોશિંગ્ટનયુદ્ધવિરામ માટે ચાલી રહેલી મંત્રણા વચ્ચે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ હજુ યથાવત્ છે. ગુરુવારે પણ ઈઝરાયલી વિમાનોએ ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોમાં ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેમાં ડઝનેક લોકોના મોતના…

ભાજપનું સૂત્ર દિકરીઓને રડાવો, હેરાન કરો, ઘરે બેસાડોઃ સુરજેવાલા

દીકરીઓને ન્યાય ન આપી બૃજભૂષણની ધરપકડ ન કરાઈ, અને ભાજપે તમામ રમતગમત સંગઠનો પર કબજો કરી લીધો હોવાનો આક્ષેપ નવી દિલ્હીભાજપના સાંસદ બૃજભૂષણ શરણસિંહના નજીકના સંજય સિંહે ગઈકાલે ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણીમાં જીત મેળવી ડબલ્યુએફઆના અધ્યક્ષ બન્યા બાદ રેસલર સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં સાક્ષિ મલિકે સન્યાસની જાહેરાત…

કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી, સાવચેતી જરૂરીઃ ડૉ. સૌમ્યા સ્વામીનાથન

સૂચન આપવા માટે હાલ કોઈ ડેટા નથી, આપણે માત્ર સામાન્ય બચાવના ઉપાયની જરૂરી નવી દિલ્હીદેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આ જોખમી નથી. આ ચિંતાનો વિષય…

સિરમ જેએન-1 માટે પણ વેક્સિન બનાવશે, લાયસન્સ માટે અરજી

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સિન બનાવી હતી જેનો ભારતમાં કોરોના મહામારી દરમિયાન પ્રથમ અને બીજી લહેર વખતે વ્યાપક રીતે ઉપયોગ કરાયો હતો પૂણેકોરોના વાયરસે ફરી એકવાર દેશમાં અનેક લોકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. તેની પાછળ મુખ્ય કારણ આ વાયરસનું નવું વેરિયન્ટ જેએન.1 મનાઈ રહ્યું છે. જોકે હવે ગભરાવાની જરૂર નથી કેમ કે એવા…

સેન્સેક્સમાં 242 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ગૌતમ અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી સાતના શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ થોડી નબળાઈ પર બંધ થયા મુંબઈશેરબજારનો કારોબાર શુક્રવારે સારી ગતિ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ લગભગ 242 પોઈન્ટ ઉછળીને 71107 ના સ્તર પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 94 પોઈન્ટના ઉછાળા સાથે 21349 ના સ્તર પર…

પાંચમી ટી20માં ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવી વિન્ડિઝે 3-2થી શ્રેણી જીતી

મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી સ્પિનર ​​ગુડાકેશ મોતી પ્લેયર ઓફ ધ મેચ તરુબા ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડનું ગૌરવ વેસ્ટ ઈન્ડિઝ સામે ચકનાચૂર થઈ ગયું. કેરેબિયન ટીમે ગુરુવારે પાંચમી અને અંતિમ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 4 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. તરુબામાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ સ્વીકાર્યું અને…

દ.આફ્રિકાને 78 રને હરાવી ભારતે વન-ડે શ્રેણી જીતને ઈતિહાસ રચ્યો

સેમસને 114 બોલમાં 108 રનની ઇનિંગ રમી, ભારતે નવમાંતી બીજી વખત શ્રેણીમાં વિજય મેળવ્યો ડરબન ભારતે ત્રીજી અને છેલ્લી નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે બીજી વખત દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતી છે. પાર્લમાં રમાયેલી છેલ્લી વન-ડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 78 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી સંજુ સેમસને સદીની ઇનિંગ રમી…

દિપીકા પાદૂકોણના કો સ્ટાર વિન ડિઝલ સામે જાતીય સતામણીનો આરોપ

હોલીવુડ સ્ટારે તેને જ્યોર્જિયાની એક હોટલના એક રૂમમાં બંધ કરી દીધી હતી અને તેની સામે ખૂબ જ શરમજનક કૃત્ય કર્યાનો એસ્ટા જોનાસનનો દાવો નવી દિલ્હી ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ સ્ટાર વિન ડીઝલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. તેમના પૂર્વ સહાયકે તેમના પર જાતીય સતામણી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. ગુરુવારે લોસ એન્જલસમાં દાખલ કરાયેલા મુકદ્દમા મુજબ, હોલીવુડ…

ભાગલપુરમાં સુરક્ષાકવચ તોડી યુવક આરએસએસના વડા પાસે પહોંચી ગયો

ડીએસપીએ યુવકને સંઘના વડા પાસેથી પકડી લીધો હતો અને તેને બરારી પોલીસને સોંપ્યો, યુવકે આરામતી મોહન ભાગવતને ફૂલનો ગુલદસ્તો આપ્યો ભાગલપુર ભાગલપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા તોડતી વખતે એક યુવકે તેમને ગુલદસ્તો આપ્યો. શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે ઐતિહાસિક મહર્ષિ મેં કુપ્પા ઘાટ આશ્રમની સંઘના વડાની મુલાકાત દરમિયાન, એક…

સસ્પેન્ડ સાંસદોનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, તમામ રાજ્યોમાં દેખાવો

સરકાર વિપક્ષ વગર સંસદ ચલાવશે, લોકોને સાંભળશે નહીં તો લોકશાહીનો નાશ થશેઃ શશિ થરૂર નવી દિલ્હી ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) બ્લોક નેતાઓ શુક્રવારે રાજધાની દિલ્હીમાં 146 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિરોધ કર્યો. ગુરુવારે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયેલા સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો સવારે 11 વાગ્યે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું….

પાર્ટી દાન માગે છે અને નેતાઓ ખાનગી જેટમાં ફરે છેઃ ભાજપ

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાન પર નિશાન સાધ્યું નવી દિલ્હી કોંગ્રેસના ક્રાઉડફંડિંગ કેમ્પેઈન વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાન પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં, તેમણે હુમલો કર્યો અને કહ્યું કે જ્યારે પાર્ટી દાન માંગે છે, ત્યારે બંને નેતાઓ ખાનગી જેટમાં ફરે…

દેશમાં કોરોનાએ જોર પકડ્યું, 24 કલાકમાં 640 નવા કેસ

લગભગ ત્રણ હજાર એક્ટિવ કેસ, કેરળમાં 265 નવા કોરોના કેસ નોંધાયા નવી દિલ્હી દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જ સમયે, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. જે બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલર્ટ રહેવાનું સૂચન કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને…

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રુપિયાનો ઘટાડો કરાયો

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, અગાઉ એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો નવી દિલ્હી એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો છે. આજે 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે.  માહિતી…