રોહિણી આચાર્યનાં તોફાનથી લાલુ પરિવાર ફરીથી ચર્ચામાં ; આરજેડી સુપ્રીમોના સંપૂર્ણ પરિવાર વિશે જાણો
1973 માં લાલુ અને રાબરીના લગ્ન પછી , આ દંપતીએ નવ બાળકોનો ઉછેર કર્યો: સાત પુત્રીઓ અને બે પુત્રો. તેમની અલગ ઓળખ , રાજકીય ભૂમિકાઓ , વ્યક્તિગત વિવાદો અને જાહેર હાજરીએ લાલુ પરિવારને બિહારના રાજકારણમાં એક મહત્વપૂર્ણ બ્રાન્ડ બનાવ્યા છે. લાલુ પરિવારમાં કોણ કોણ છે એની માહિતી અત્રે રજૂ કરાઈ છે… પટના રાષ્ટ્રીય જનતા દળ…
