ભારતની માત્ર 5 ટકા વસતી પાસે વીમો છે
સરકાર અને વીમા નિયમનકાર ઈરડાના તમામ પ્રયત્નો છતાં લોકો વીમા કરાવવાને મહત્વ આપી રહ્યા નથી નવી દિલ્હી ભારતની માત્ર 5 ટકા વસતીની પાસે જ વીમો છે. હજુ પણ દેશની 95 ટકા વસતી વીમાને મહત્વ આપી રહી નથી. આ ચોંકાવનારો ખુલાસો નેશનલ ઈન્શ્યોરન્સ એકેડમીના રિપોર્ટ દ્વારા થયો છે. સરકાર અને વીમા નિયમનકાર ઈરડાના તમામ પ્રયત્નો છતાં…
