શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમની કમાન, વૈભવ સૂર્યવંશીને તક
સૂર્યકુમાર યાદવે નેતૃત્વ-ટીમમાં સ્થાન ગુમાવ્યું; આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ પ્રવાસ , એશિયન ગેમ્સની ટીમની જાહેરાત મુંબઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેન્સ સિલેક્શન કમિટીએ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ તેમજ આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમોની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં સૌથી મોટો ફેરફાર T20 ટીમની કેપ્ટનશીપને લઈને જોવા મળ્યો છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને સુકાનીપદેથી હટાવી દેવામાં…
