મુંબઈની મહિલા સાથે લગ્ન બાદ અયોધ્યામાં નિકાહ કર્યા
મંદિરમાં જીવનસાથી બનાવનારો દિલીપ હિન્દુ નહીં મુસલમાન હતો, મહિલાએ આ મામલે બીકાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીઅયોધ્યાધર્મ નગરી અયોધ્યામાં ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. ગોરખપુર નિવાસી મહિલા સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવામાં આવ્યા હતા. અયોધ્યામાં સાસરે ગયા બાદ ખુલાસો થયો કે, પતિ બનેલો દિલીપ સરફરાજ છે. મહિલાની ફરિયાદ પર પોલીસે દિલીપ બનેલા સરફરાઝની ધરપકડ કરી લીધી…
