જન આશીર્વાદ યાત્રાનું હવે આમંત્રણ મળે તો પણ જવાનો ઉમા ભારતીનો ઈનકાર
મપ્રમાં ભાજપ જનસંપર્ક યાત્રા યોજી રહ્યો છે પણ આ યાત્રામાં રાજ્યના પૂર્વ સીએમ ઉમા ભારતીને આમંત્રણ જ નથી અપાયું ભોપાલમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવનાર ‘જન આશીર્વાદ યાત્રા’નું આમંત્રણ ન મળવા બદલ એટલે હદે નારાજ થઈ ગયા છે કે તેમણે કહ્યું કે જો હવે આમંત્રણ મળશે તો પણ…
