પ્રયાગરાજના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટમાં 2025નો કુંભ પડકારજનક
ગત કુંભમાં 24 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, તો આ વર્ષે બે ઘણા એટલે કે 48 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે નવી દિલ્હીરેલવે મંત્રાલય દેશભરમાં 508 રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે. આ તમામ સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા છે. મુસાફરોને ટ્રેન પકડવામાં મુશ્કેલી ન પડે અને તેમને વધુમાં વધુ સુવિધા મળે તે…
