વરાછા–વાલક પાટિયા ફ્લાયઓવર પ્રોજેક્ટને મળશે નવી ગતિ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયાસોથી તંત્રને તાત્કાલિક કાર્યવાહી અને પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવા સૂચના સુરત સુરત શહેરના ઝડપી વિકાસ સાથે વધતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે વરાછા ઝોન-બી વિસ્તારમાં સરથાણા–પાસોદરા રોડથી વાલક પાટિયા તરફ જતાં મુખ્ય માર્ગ પર પ્રસ્તાવિત ફ્લાયઓવર બ્રિજના પ્રોજેક્ટને હવે નવી ગતિ મળવાની શક્યતા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય…
