પીએમનો બચાવ કરવાના ખડગેના નિવેદન પર ધનખડ ગુસ્સે થયા
મારે કોઈનો બચાવ કરવાની જરૂર નથી, મને બંધારણ… તમારા અધિકારોની રક્ષા કરવાની જરૂર છે. એલઓપી વતી આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથીઃ ધનખડ નવી દિલ્હીરાજ્યસભા અને લોકસભામાં મણિપુર મુદ્દે હોબાળાની સ્થિતિ યથાવત્ છે. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાયા બાદ રાજ્યસભામાં મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદીના નિવેદનની માગ સાથે વિપક્ષી દળોએ હોબાળો ચાલુ રાખ્યો હતો. આ…
