કોરોના બાદ ખેડૂતો કરતા ખેતમજૂરોની આત્મહત્યામાં વધારો થયો

ખેડૂતોની આત્મહત્યા કરતાં ખેતમજૂરોની વધુ આત્મહત્યાનો ટ્રેન્ડ 2020 પછી જ શરૂ થયો હોવાનો આંકડા પરથી ખુલાસો થયો નવી દિલ્હીનેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ અનુસાર, 2018 અને 2022 વચ્ચે ભારતમાં ખેતી સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યામાં સતત વધારો થયો છે. તેમાં એકમાત્ર અપવાદ વર્ષ 2019 છે, જેમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળા…

વિધાનસભામાં જીતનારા ભાજપના 12 સાંસદોએ રાજીનામા આપ્યા

બીજેપીએ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં 21 સાંસદોને ટિકિટ આપી હતી નવી દિલ્હીપાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બીજેપીએ આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેમણે સંસદની સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. આજે એવા 12 સાંસદોએ રાજીનામું સોંપી દીધુ છે.ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે…

રાજસ્થાન, છત્તિસગઢ, મ.પ્ર.ના સીએમને લઈને ભાજપમાં ભારે અવઢવ

ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે અથવા ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે નવી દિલ્હીમધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે.ભાજપે વિધાનસભા…

370મી કલમ જમ્મ-કાશ્મીરમાં 45000 લોકોના મૃત્યુ માટે જવાબદારઃ અમિત શાહ

લોકસભામાં કેન્દ્રીય પ્રધાનના કોંગ્રેસ પર આકરા પ્રહાર, 70 વર્ષથી અન્યાય, અપમાન અને અવગણના કરાયેલા લોકોને ન્યાય આપવાનું બિલ હોવાનો શાહનો દાવો નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભામાં વિચારણા માટે રજૂ કર્યા હતા. આજે…

ભાજપને પરાસ્ત કરવા વિપક્ષોએ ભાજપની તાકાત સમજવી પડશેઃ પ્રશાંત કિશોર

હિન્દુત્વ સાથે સંકળાયેલો એક મોટો વર્ગ ભાજપને એટલા માટે વોટ આપે છે કેમ કે તેમને ભાજપની હિન્દુત્વની વિચારધારા પર વિશ્વાસ નવી દિલ્હી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણાની વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીતના ચાર મોટાં કારણ જણાવ્યાં છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપને વિપક્ષી દળો પરાજિત કરવા તો માગે છે પણ…

ભાજપને મપ્રમાં 50 બેઠકની ચેલેન્જ આપનારા ફુલસિંહ બરૈયા મોં કાળું કરાવશે

બરૈયા આ ચેલેન્જ પૂરી કરવા એકલામાં કે પોતાના ઘરે મોં કાળું નહીં કરે, તેઓ જાહેરમાં પોતાનુ મોં કાળું ભોપાલ નવા ચુંટાયેલા અને ચર્ચિત ધારાસભ્ય ફુલ સિંહ બરૈયા મધ્યપ્રદેશની ચૂંટણીમાં જીતી જવા છતાં મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. હવે તેમણે મોં કાળું કરવાનો વારો આવ્યો છે. ઘટના કંઇક એવી છે કે તેમણે ચૂંટણી પહેલાં ચેલેન્જ આપી હતી…

ભાજપના જીતના જશ્નને જોતા સમર્થકોને બે દિવસ બજારમાં ન જવા અપીલ

તિજારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાન ભાજપના બાલકનાથ સામે હારી ગયા હતા જયપુરરાજસ્થાનની તિજારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાન પોતાના સમર્થકોને એક-બે દિવસ બજારમાં ન જવા માટે અપીલ કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વીડિયો ચૂંટણી…

ઈસરો અવકાશમાં મોકલેલા યાનને પરત લાવી શકે છે

ઈસરોએ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત બોલાવી લીધા નવી દિલ્હીચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ બાદ ઈસરોએ ફરી એક વખત બધાને ચોંકાવી દીધી છે. આ વખતે ઈસરોએ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત બોલાવી લીધા છે. ઈસરોએ આ પ્રયોગ કરીને સાબિત કરી દીધું છે કે,…

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા

અંદાજિત 4થી 5 હુમલાખોરોએ સુખદેવ સિંહ ગોગામેડ પર ફાયરિંગ કરતા. ગોળી સુખદેવ સિંહના હૃદય અને ખભા પાસે વાગી. જેના કારણે તેમનું હોસ્પિટલ પહોંચતા જ મોત થયું જયપુરરાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હત્યારા ગોગામેડી સાથે…

અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મફત સારવાર થશે, ટૂંકમાં જાહેરાતની શક્યતા

આવનારા 4 મહિનાઓમાં આ સુવિધા આખા દેશમાં લાગૂ કરી દેવાની રોડ પરિવહન અને હાઈવે મંત્રાલયના સચિવે માહિતી આપી નવી દિલ્હી રોડ અકસ્માતમાં સૌથી વધુ મોત માત્ર સારવારમાં થતા વિલંબના કારણે થાય છે. આ ગંભીર વિષય પર ધ્યાન આપતા સરકાર ટુંક સમયમાં જ રોડ અકસ્માતના કેસમાં મફત સારવારની વ્યવસ્થા કરવા જઈ રહી છે. જેથી ઈજાગ્રસ્તોને આસપાસ…

છ ડિસેમ્બરની ઈન્ડિયાની બેઠકમાં નીતિશ કુમાર સામેલ નહીં થાય

યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી પહેલા જ બેઠકમાં સામેલ ન થવાના સંકેત આપી દેવાયા છે નવી દિલ્હી આખા વિપક્ષને એકજૂથ કરી ઈન્ડિયા ગઠબંધન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે ગઠબંધનની દૂર ભાગતા નજરે પડી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની…

મિઝોરમમાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારોનો વિજય

મિઝોરમમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 16 મહિલાઓ સહિત 174 ઉમેદવારોએ 7 નવેમ્બરની ચૂંટણી લડી હતી આઈઝોલ મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગઈકાલે આવ્યા હતા જેમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)એ મોટી જીત મેળવી છે. આ વખતે મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં 16 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી જેમાં 40 સભ્યોની વિધાનસભામાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારો ચૂંટાયા છે. મિઝોરમ વિધાનસભા…

ચેન્નાઈમાં વરસાદના પાણી ભરાયાં, ટ્રેનો-ફ્લાઈટ્સ રદ

પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, આઠ જણાનાં મોત ચેન્નાઈ ચક્રવાત મિચોંગ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરક થયુ હતું અને રસ્તા પરના વાહનો તરતા જોવા મળ્યો હતા. આજે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને બપોર…

કલ્યાણ યોજનાઓ-હિંદુ અસ્મિતાએ ભાજપને વિજય અપાવ્યો

વિશ્લેષકો તેમ પણ કહે છે કે ‘હીન્દી હાર્ટલેન્ડ’ પર ભાજપનો પૂરો પ્રભાવ છે, બીજી તરફ તે જ વિસ્તારમાં કોંગ્રેસને લોસ, કોંગ્રેસને નિર્બળ બનાવી રહ્યો છે નવીદિલ્હી ભાજપની વિજયી ધાર હજી પણ ચાલુ રહેવા સંભવ છે તેમ કહેતા વિશ્લેષકો જણાવે છે કે, ભાજપની કલ્યાણ-યોજનાઓ તેમની હિન્દુ અસ્મિતાને લીધે ભાજપે ૨૦૨૨માં ઉ.પ્ર.માં વિજય પ્રાપ્ત કર્યો હતો. આ…

દેશમાં રોજ સરેરાશ 78, કલાકમાં ત્રણ હત્યા થાય છે

વર્ષ 2022માં મહિલાઓ સામે કુલ 4,45,256 ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાં 2021ની સરખામણીએ ચાર ટકાનો વધારો થયો નવી દિલ્હીનેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ તાજેતરમાં ચોંકાવનારો રિપોર્ટ જારી કર્યો છે. વર્ષ 2022માં દેશમાં કુલ 28,552 હત્યાના ગુના નોંધ્યા હતા. રોજની 78 હત્યા અથવા દર કલાકે ત્રણ હત્યા થાય છે. 2019માં 29,272 હત્યાના ગુના નોંધવામાં આવ્યા હતા…

મિઝોરમમાં ઝેડપીએમની 27 બેઠક સાથે ક્લીન સ્વિપ

સત્તાધારી એમએનએફને 10 બેઠક, ભાજપને બે અને કોંગ્રેસને એક બેઠક મળી હતી આઈઝોલમિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ઝેડપીએમે ક્લીન સ્વિપ કરતા 40માંથી 27 બેઠક મેળવી લીધી છે જ્યારે એમએનએફને 10 કોંગ્રેસને 1 અને ભાજપને એક બેઠક મળી છે. રાજ્યના મુખ્યપ્રધાન સહિત અનેક નેતા આ ચૂંટમીમાં હારી ગયા હતા. રાજ્યમાં આજે વહેલી સવારે 8 વાગ્યાથી મત ગણતરી માટે…

કારને નુકસાન પહોચાડ્યા કરતાં કોઈ બસ નીચે જઈને મરી જાઃ ભવાની રેવન્ના

ભવાની રેવન્નાની કાર અને એક બાઈકની વચ્ચે ટક્કર થઈ થતાં ભવાની રેવન્નાના ડ્રાઈવર મંજુનાથે બાઈક સવાર શિવન્ના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી મૈસુરપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પુત્રવધૂ અને એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ક્લિપમાં ભવાની રેવન્ના એક બાઇક સવારને જેમ તેમ બોલતી જોવા…

રાઘવ ચઢઢાનું 115 દિવસ બાદ રાજ્યસભાનું સસ્પેનશન રદ થયું

સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર માન્યો નવી દિલ્હીરાજ્યસભામાંથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન ખતમ થઈ ગયું છે. રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટે ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આપ સાંસદે આ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. આના પર પ્રતિક્રિયા આપતા આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે 11 ઓગસ્ટે મને…

તમિલનાડુના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ, ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ભરાયા

મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી ચેન્નાઈમિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે…

વિપક્ષ હારનો ગુસ્સો સંસદમાં ન કાઢેઃ નરેન્દ્ર મોદી

સંસદની બહાર મીડિયાને સંબોધન કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું નવી દિલ્હી સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું.  પીએમ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ચાર…