હરિયાણાની યુનિવર્સિટીની 500 છોકરીઓનો પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ

પ્રોફેસર તેમને પોતાની ચેમ્બરમાં બોલાવતો અને ઘૃણાસ્પદ કૃત્યોને અંજામ આપતો હોવાના આરોપ સાથે ફરિયાદ કરાઈ સિરસાહરિયાણાના સિરસામાં આવેલી ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની લગભગ 500 છોકરીઓએ ત્યાંના પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્યપાલ અને મહિલા આયોગને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે પ્રોફેસર…

ભાજપના નેતા અમિત માલવિયા સામે પોલીસ ફરિયાદ

અમિત માલવિયા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી જેના પર એક્શન લેતા ટીએમસીના નેતાએ આ ફરિયાદ નોંધાવી કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં બીજેપી નેતા અમિત માલવિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વરિષ્ઠ ટીએમસી નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ કરી છે.અમિત માલવિયા એ સોશિયલ…

ગુજરાતના મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું હતું

આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માગતો હતો નવી દિલ્હીઈસ્લામિક સ્ટેટ આઈએસઆઈએસના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો…

આદિત્ય-એલ1 લેગ્રેન્જ પોઈન્ટના હેલો ઓર્બિટમાં દાખલ થયું

ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરીનું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી નવી દિલ્હીઈસરોએ નવા વર્ષે ઈતિહાસ રચી દીધો છે. આદિત્ય-એલ1 લેગ્રેન્જ પોઈન્ટના હેલો ઓર્બિટમાં દાખલ થયું છે. ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી (સૌર વેધશાળા)નું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી છે. 2 સપ્ટેમ્બર 2023માં શરૂ થયેલી આદિત્ય-L1ની સફર પૂરી થઈ છે. 400 કરોડનું આ મિશન હવે ભારત સહિત સમગ્ર…

અંબાતી રાયડૂએ થોડા દિવસોમાં જ રાજકારણ છોડી દીધું

રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું કે તેણે હંમેશા માટે રાજકારણ છોડ્યું નથી, તે થોડા સમય માટે રાજકારણથી દૂર થયો છે નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ 28 ડિસેમ્બરના રોજ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) સાથે જોડાયો હતો. પરંતુ હવે રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના…

મોદી પાસે લક્ષ્યદ્વીપ જવાનો સમય છે તો મણિપુર માટે કેમ નહીઃ ખડગે

મોદી નવી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે પણ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી નથી શકતાઃ કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં ભારત જોડો ન્યાય યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15…

અયોધ્યામાં કોઈના લગ્ન કે શ્રાદ્ધ છે? કૌશલેન્દ્ર કુમાર

જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે, અયોધ્યા દરેકની છે અને જો કોઈ તેના પર કબજો કરવા માંગે છે તો તે થશે નહીં નવી દિલ્હીઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલાના સ્વાગતની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને 22મી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેના પર પર રાજનીતિ અને નેતાઓની નિવેદનબાજી…

હથિયારોની તાલીમ માટે પાક. જવા પ્રયાસ કરનારાના જામીન સુપ્રીમે રદ કર્યા

દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આવા મામલાઓને અદાલતોએ હળવાશથી ન લેવા જોઈએ નવી દિલ્હીહથિયારોની તાલીમ માટે એક વ્યક્તિ સરહદ પાર કરીને પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યો હતો. તેની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ એટલે કે યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી વ્યક્તિને દિલ્હી હાઈકોર્ટે ડિફોલ્ટ…

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સમક્ષ 2 વ્હિસ્કીની બોટલો પ્રદર્શિત કરવામાં આવી

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પ્રદર્શન હેતુઓ માટે કોર્ટમાં દારૂ દાખલ કરવાની અસામાન્ય વિનંતી બાદની ઘટના નવી દિલ્હી:ઘટનાઓના આશ્ચર્યજનક અને નાટકીય વળાંકમાં, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શુક્રવારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે બે દારૂ કંપનીઓ વચ્ચે ટ્રેડમાર્ક ઉલ્લંઘન વિવાદની સુનાવણી દરમિયાન બે વ્હિસ્કીની બોટલો સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવી હતી.સીજેઆઈ દ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચ,…

કોટા જંકશન પર ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ, મુસાફરોમાં ગભરાટ

જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા કોટારાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ નજીકના રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જો કે…

રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરાઈ

આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી કોલકાતાપશ્ચિમ બંગાળમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા કથિત રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી…

દેશના બે હાઈવે પર ટૂંકમાં જીપીએસ આધારિત ટોલ શરૂ થશે

જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ દિલ્હી-જયપુર હાઈવે (એનએચ-48) અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર શરૂ થવા જઈ રહી છે નવી દિલ્હીદેશના બે મુખ્ય માર્ગો પર ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. જેની મદદથી યાત્રીએ હાઈવે પર જેટલા અંતરની મુસાફરી કરી હશે બસ તેનું જ ટોલ ચૂકવવાનું રહેશે. હવે આ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ…

આરએસએસ અને ચીન વચ્ચે શું સબંધ છેઃ કે.સી.વેણુગોપાલ

અદાણી અને ચીન વચ્ચેના સંબંધો જાણીતા છે અને હવે બેઠકના એક મહિના બાદ આરએસએસના ચીન સાથેની લિન્ક પણ સામે આવી નવી દિલ્હીચીનના ડિપ્લોમેટ્સની નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતાઓ સાથે મુલાકાત અંગે હવે કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા છે. નાગપુરમાં સ્મૃતિ મંદિર પરિસરમાં આયોજિત આ બેઠક વિશે કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે પૂછ્યું કે આરએસએસ અને ચીન વચ્ચે…

એસટીએફ દેવેન્દ્ર તિવારી, અન્ય શકમંદોની તલાશ માટે ટેક્નોલોજીના સહારે

દેવેન્દ્રની એક ફોર્ચ્યુનર, ઈકો સ્પોર્ટ્સ અને બોલેરો વાહનો, ત્રણ અલગ-અલગ ડ્રાઈવર, એક પર્સનલ આસિસ્ટન્ટ, બે સોશિયલ મીડિયા હેન્ડલર્સ, ઓફિસમાં એક રિસેપ્શનિસ્ટ, બે ગનર્સ વિશે માહિતી મળી લખનૌરામ મંદિર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફ પ્રમુખ અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ ધીમે ધીમે અનેક ખુલાસા કરી રહી છે. એસટીએફ દેવેન્દ્ર તિવારી,…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 774 નવા કેસ, બેનાં મોત

તમિલનાડુ અને ગુજરાતમાં એક-એક કોરોનાના દર્દીનું મોત થયું નવી દિલ્હીભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 774 કેસ નોધાયા છે અને બે સંક્રમિત દર્દીઓના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયલ અનુસાર, કોરોનાની દર્દીઓની સંખ્યા 4,187 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં…

અયોધ્યા જવા અંગે કોંગ્રેસના નેતાઓ હજુ પણ અવઢવમાં

કોંગ્રેસના અધ્યક્ષ અયોધ્યા જવા અંગે વહેલી તકે નિર્ણય લેશે નવી દિલ્હીઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકતરફ ભાજપ આ મુદ્દાનો જોરશોરથી લાભ ખાંટવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજીતરફ વિરોધી પાર્ટીઓ કોઈને કોઈ મામલે ભાજપ પર નિશાન સાધવામાં લાગી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીના સમારોહમાં કોંગ્રેસના જવા અંગે…

ગુરુ મચ્છીન્દ્રનાથનું મંદિરને હું આઝાદ કરાવીશઃ એકનાથ શિંદે

દરગાહની નીચે મંદિરોના દાવાનું સમર્થન કરતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનનું મંદિરને આઝાદ કરાવવાનું લોકોને વચન મુંબઈમહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત હાજી અબ્દુલ રહેમાન ઉર્ફે મલંગ શાહની દરગાહને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે આ દરગાહની નીચે હિન્દુ મંદિરો છે. તેમણે તપાસની માંગણી તેજ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હિન્દુ સંગઠનોના આ…

સીબીએસઈ ધો.10-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે

ધોરણ 10 અને 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ એક જ વખતમાં આયોજિત કરવામાં આવશે, શિફ્ટ-તમામ દિવસે સવારે 10.30થી બપોરે 1.30 વાગ્યા સુધી રહેશે નવી દિલ્હી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ નવો સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2024 નો ટાઈમટેબલ જાહેર કરી દીધો છે. અમુક વિષયના પેપરમાં પરિવર્તન સાથે સીબીએસઈએ નવો ટાઈમટેબલ જાહેર કર્યો છે. જે પણ વિદ્યાર્થી…

પૃથ્વી યોજના માટે 4797 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

આ યોજના સંશોધન, હવામાન, આબોહવા, મહાસાગર, ક્રાયોસ્ફિયર, સિસ્મોલોજીમાં આવતા પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનાવશે નવી દિલ્હીકેન્દ્રીય મંત્રીમંડળે ‘પૃથ્વી યોજના’ હેઠળના અભ્યાસને વધુ ગતિશીલ બનાવવા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2021-26ના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવનાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વ્યાપક યોજના ‘પૃથ્વી વિજ્ઞાન’ને મંજૂરી આપી છે….

આંગણવાડીની બહેનોને કર્મચારી ગણી ગ્રેચ્યુટીનો લાભ આપવા આદેશ

કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતા ગુજરાત સરકારની પુન:વિચારણાની અરજીને ફગાવી દીધી નવી દિલ્હીગુજરાતની આંગણવાડીની બહેના માટે સુપ્રીમ કોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકારે કરેલી પુન:વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમજ તમામને ગ્રેચ્યુટીના લાભ આપવામાં આવે.સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ…