શ્રીનગરની શાળામાં અબાયા પહેરવાની મનાઈ કરનારા આચાર્યએ માફી માગી

પ્રિન્સિપાલે શાળામાં કથિત ડ્રેસ કોડને લઈને આતંકવાદી જૂથ દ્વારા ધમકી આપ્યા બાદ માફી માગીહેડિંગઃશ્રીનગરશ્રીનગરની એક શાળાના પ્રિન્સિપાલે શાળામાં કથિત ડ્રેસ કોડને લઈને આતંકવાદી જૂથ દ્વારા ધમકી આપ્યા બાદ માફી માંગી છે. વિશ્વ ભારતી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલે શાળાની અંદર કેટલીક વિદ્યાર્થીનીઓને અબાયા (મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો લૂઝ અને પૂર્ણ લંબાઈ ધરાવતો બુરખા જેવો…

હજ રજા કે વેકેશન નથી, ધર્મનું પાલન કરવાનું માધ્યમ છેઃ કોર્ટ

હજયાત્રીઓ માટે હજ ગ્રૂપ ઓર્ગેનાઈઝર્સના ક્વોટા અને નોંધણી પ્રમાણપત્રો કેન્દ્ર સરકારે ગયા મહિને સસ્પેન્ડ કરી દીધા હતાનવી દિલ્હીદિલ્હી હાઈકોર્ટે હજ ગ્રૂપના ઘણા આયોજકોના ક્વોટા અને નોંધણી પ્રમાણપત્રોના સસ્પેન્શન પર સ્ટે આપતાં કહ્યું કે હજ માત્ર મુસ્લિમો માટે રજાઓ કે વેકેશન નથી, પરંતુ તેમના ધર્મ અને માન્યતાનું પાલન કરવાનું એક માધ્યમ છે, જે તેમનો મૂળભૂત અધિકાર…

નિર્મલા સીતારમણની પુત્રીના સાદગીપૂર્વક લગ્ન થયા

આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા ન મળી બેંગલુરૂબેંગલુરુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના ગઈકાલે તેમના ઘરે જ લગ્ન થયા હતા જેની તસવીર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરકલા વાંગમયીના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા હતા જેમા ફક્ત પરિવારના સભ્યો અને મિત્રો જ સામેલ થયા હતા.આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા…

નવી પેઢીની અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ

સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે 1,000 થી 2,000 કિમીની સ્ટ્રાઈક રેન્જ સાથે મિસાઈલનું પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ ટેસ્ટનું આયોજન કર્યુંનવી દિલ્હીભારતે ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ નવી પેઢીની અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જેનાથી દેશની વ્યૂહાત્મક શસ્ત્ર પ્રણાલી મજબૂત થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના…

નિર્મલા સીતારમણની પુત્રીના સાદગીપૂર્વક લગ્ન થયા

આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા ન મળી બેંગલુરૂબેંગલુરુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના ગઈકાલે તેમના ઘરે જ લગ્ન થયા હતા જેની તસવીર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરકલા વાંગમયીના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા હતા જેમા ફક્ત પરિવારના સભ્યો અને મિત્રો જ સામેલ થયા હતા.આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા…

મેઘાલયના ગામમાં ઘૂસી ગયેલા બીજીબીના બે સૈનિકોને ગામજનોએ તગેડી મૂક્યા

યુનિફોર્મમાં આવેલા બંને સૈનિકોને એકે સિરીઝની અસોલ્ટ રાઈફલ અને લાકડીઓ સાથે જોઇને ગ્રામીણો ચોંકી ગયા હતાશિલોંગબોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ(બીજીબી)ના બે સૈનિકો મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ઘૂસી આવ્યા હતા હતા, પરંતુ ગામના લોકોએ બહાદુરી બતાવતા તેમને ભગાડ્યા હતા. બંને જવાનો બુધવારે સાંજે આશરે ચાર વાગ્યો ગારો હિલ્સના રોંગારા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. યુનિફોર્મમાં આવેલા બંને સૈનિકોને એકે…

હિમાચલમાં દારૂનો ઠેકો હઠાવવાને બદલે આંગણવાડી શિફ્ટ કરવા આદેશ

ગ્રામીણોએ તંત્ર સામે આરોપ મૂક્યો કે આંગણવાડી કેન્દ્રના 20 મીટરના દાયરામાં નિયમોની અવગણના કરીને દારૂનો ઠેકો ચલાવાઈ રહ્યો છેબિલાસપુરહિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની નજીક ચાલી રહેલા દારૂના ઠેકાનો વિરોધ થયો તો તેને હટાવવાની જગ્યાએ તેનાથી વિપરિત આંગણવાડી કેન્દ્રને જ શિફ્ટ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો. આ મામલો બિલાસપુરના ઝુંડતામાં આવેલી બડગાંવ પંચાયતનો છે.આ મામલે…

આગામી 24 કલાકમાં દ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી

વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ, તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકાયુંનવી દિલ્હીહવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો…

ખટ્ટર સરકાર સંકટમાં, ભાજપે ચાર અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી

રાજ્યમાં જે રીતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું અને પછી કુસ્તીબાજોના આંદોલનથી વાતાવરણ સર્જાયું છે, તેમાં ભાજપનો રસ્તો થોડો મુશ્કેલ બન્યો છેરોહતકહરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે તણાવ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉચના કલાન બેઠક સહિત અનેક મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે સંઘર્ષ અને મતભેદ ચાલી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના 4 અપક્ષ ધારાસભ્યોએ…

લખનઉ કોર્ટમાં ગેંગસ્ટર સંજીવ જીવાની ગોળી મારી હત્યા

હત્યારાઓ વકીલનો ડ્રેસ પહેરીને આવ્યા હતા અને તેઓએ કચેરીમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો, હત્યારા ઝડપાઈ ગયા લખનઉઉત્તર પ્રદેશની રાજધાનીમાં લખનઉ કોર્ટ પરિસરમાં ધડાધડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે, જેમાં ગેંગસ્ટર સંજીવ જીવાનું ધોડે દિવસે મોત થયું છે. ઉપરાંત એક બાળકીને પણ ગોળી વાગી છે. લખનઉના વજીરગંજ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અંસારીના નજીકના ગેંગસ્ટરની ગોળી મારીને…

ઘાઘરા નદીમાં સેલ્ફી લેતા સમયે નૌકા પલટતાં 12 જણાં ડૂબી ગયા

ગ્રામજનોના પ્રયાસોથી 9ને બચાવી લેવાયા,ત્રણ છોકરીઓનો હજુ પત્તો નથી લાગ્યો જહાંગીરગંજહાલના સમયમાં લોકોમાં સેલ્ફીનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. પરંતુ ક્યારેક તેના પરિણામ ખૂબ જ ભયંકર આવતા હોય છે. ત્યારે ઘાઘરા નદીમાં નૌકા પર સવારી કરતી વખતે સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવતા નૌકામાં સવાર બાળકો સહિત 12 લોકો નદીમાં ડૂબી ગયા હતા. ગ્રામજનોના પ્રયાસોથી…

ગુજરાત યુનિવર્સિટીએ મોદીની ડીગ્રી બાબતે કેજરીવાલ સામે કેસ કર્યો

અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ પાઠવ્યા નવી દિલ્હીગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મેળવવા બાબતે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલના કારણે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાઈ હોવાના આક્ષેપ સાથે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં…

કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનોની વિરોધ માર્ચ પર લાઠીચાર્જ

અમુક દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે, બે સમુદાય વચ્ચે તણાવની સ્થિતિને જોતા તંત્ર વચ્ચે કલમ 144 લાગુ કરવામાં આવી કોલ્હાપુરમહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનો તરફથી આયોજિત વિરોધ માર્ચના સમયે પોલીસ તરફથી સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ માર્ચ કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સોશિયલ મીડિયા પર ઔરંગઝૈબ સંબંધિત સ્ટેટસ મૂકવાના વિરોધમાં યોજવામાં આવી હતી….

પાયલટના ભાવિ પગલાં કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર નિર્ભર

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી, પરંતુ રાજસ્થાનના બંને કદાવર નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દાઓ નો કોઈ ઉકેલ આવ્યો ન હતો જયપુરકોંગ્રેસ નેતા સચિન પાયલટના આગામી પગલા અંગે અટકળોએ જોર પકડ્યું છે. દરમિયાન તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે,…

જબલપુર રેલ વિભાગમાં બે માલગાડી પાટા પરથી ખડી પડી

દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા, બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી જબલપુરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 6 જૂનની રાતે લગભગ 7 વાગ્યે 30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા.આ ઘટનાના ઠીક ચાર કલાક…

છેતરપિંડી કેસમાં મૃત્યુના બે દિવસ બાદ શખ્સને જામીન મળ્યા

સુરેશ પવાર નામના શખ્સનું 9 મેના રોજ તેમની જામીન અરજી પર સુનાવણી પૂરી થયાના કલાકો બાદ અવસાન થયું હતું મુંબઈભારતની નાણાકીય રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈની એક અદાલતે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 62 વર્ષીય વ્યક્તિને “તબીબી અને માનવતાના આધારે” મૃત્યુના બે દિવસ બાદ કામચલાઉ જામીન આપ્યા હતા. આ વ્યક્તિનું નામ સુરેશ…

વળતરની લાલચે નકલી પરિવારજનો પહોંચ્યા, રેલવે ડીએનએ ટેસ્ટના સહારે

પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા બાલાસોરઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈને મૂંઝવણ વધતી જઈ રહી છે. બીએમસી કમિશનર વિજય અમૃતા કુલાંગેએ જણાવ્યું હતું કે પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ઓડિશામાં ડીએનએ ટેસ્ટિંગ સિસ્ટમ…

મણિપુરમાં ભીડે એમ્બ્યુલન્સ અકાવી આગ ચાંપતા માતા-પુત્ર સહિત ત્રણનાં મોત

ગોળીબારની ઘટના દરમિયાન બાળકને માથામાં વાગ્યું હતું અને તેની માતા અને એક સંબંધી તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની ઈમ્ફાલમણિપુરમાં હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી. પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં લોકોની ભીડે રસ્તામાં એમ્બ્યુલન્સ અટકાવીને તેને આગ ચાંપી દીધી હતી. જેમાં એક આઠ વર્ષનો છોકરો, તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું…

બીએસએનએલ માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની મંજૂરીથી પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે નવી દિલ્હીકેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર માને છે કે ટેલિકોમમાં સરકારી પીએસયુ તેના…

અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં સંબોધન કરનારા મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે

રાષ્ટ્રપતિ જો બાયડેન 22 જૂને વડાપ્રધાન મોદીની અમેરિકીની સત્તાવાર રાજકીય યાત્રાની મેજબાની કરશે, ત્યારબાદ તેઓ રાજકીય રાત્રિભોજનમાં સામેલ થશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે. આ આમંત્રણ બદલ પીએમ મોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી, સીનેટમાં બહુમતીના નેતા ચક શૂમર, સીનેટ…