ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિની અધ્યક્ષતા કરશે

આ બેઠક નવી દિલ્હીમાં 21થી 31 જુલાઈ 2024 દરમિયાન યોજાશે નવી દિલ્હી ભારત માટે આ વર્ષની શરુઆતમાં જ એક સારા સમાચાર આવ્યા છે જેમાં ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને હોસ્ટ કરશે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ વિશાલ વી શર્માએ આ માહિતી આપી હતી. ભારતે જી20 બાદ વધુ એક મોટી સફળતા મેળવી છે…

ઈડીની તપાસમાં 10 હજાર કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા

આશરે રૂ. ૨,૦૦૦ કરોડ જેટલી રકમ સીધી રીતે બાંગ્લાદેશ અથવા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની આશંકા નવી દિલ્હી   કેન્દ્રીય એજન્સી ઈડીએ પશ્ચિમ બંગાળમાં કથિત અનાજ વિતરણ કૌભાંડને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. ઈડીના મતે, રાજ્યના પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. કેન્દ્રીય એજન્સીએ દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં…

કોંગ્રેસે અત્યારથી જ ઈવીએમની ચિંતાનો રાગ આલાપ્યો

કોંગ્રેસ આવા નિરર્થક પ્રશ્નો ઉભા કરી જનસામાન્યનું વિશેષત: ઈંડીયા ગઠબંધનના સાથી પક્ષોનું ધ્યાન બીજે દોરવા પ્રયત્નો કરી રહ્યાનો આક્ષેપ નવી દિલ્હી   વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા એલાયન્સ હજી સુધી સીટ સેરિંગની ફોર્મ્યુલા તો શોધી શક્યું નથી. તે પહેલા જ તેને ઈવીએમ અંગેની ચિંતા સતાવે છે. કોંગ્રેસે અત્યારથી જ તે અંગે રાગમાં લાવ્યાો છે. કોંગ્રેસ મહામંત્રી…

રાજકીય વિશ્લેષક રોશન સિંહાની એક ટ્વીટથી માલદીવ્સના મંત્રીઓના પેટમાં તેલ રેડાયું

સિંહાએ લખ્યું, કેટલું સરસ પગલું! માલદીવની નવી ચીનની કઠપૂતળી સરકાર માટે આ મોટો ફટકો છે. ઉપરાંત, તેનાથી લક્ષદ્વીપમાં પ્રવાસનને વેગ મળશે નવી દિલ્હી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. આ તસવીરો અને પીએમ મોદીની મુલાકાતને ભારતમાં ડોમેસ્ટિક ટુરીઝમને પ્રોત્સાહન આપવાનું પગલું માનવામાં આવતું હતું. દરમિયાન, એક ભૂતપૂર્વ…

બિલ્કિસ કેસમાં દોષિતોને સજામાં રાહત સુપ્રીમે રદ કરી

ગોધરાકાંડ પછી તોફાનોમાં બિલ્કિસ બાનો પર દુષ્કર્મ કેસમાં 11 લોકોને દોષિત ઠરાવાયા બાદ રાજ્ય સરકારે સજામાં રાહત આપી હતી, હવે જેલમાં જવું પડશે નવી દિલ્હીગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને સજામાં અપાયેલી રાહત રદ કરી છે. દોષિતોને ઉમરકેદની સજા થઈ હતી પરંતુ સજા પૂરી થાય તે પહેલાં જ ગુજરાત સરકારે…

મંદિર માનસિક ગુલામીનો માર્ગ, શાળાનો માર્ગ પ્રકાશનોઃ ચંદ્રશેખર સિંહ

આરજેડી ધારાસભ્યના પોસ્ટરને લઈને એક હિન્દુ સંગઠને જે કોઈ તેની જીભ કાપી નાખશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી પટનાબિહારના શિક્ષા મંત્રી પ્રોફેસર ચંદ્રશેખર સિંહે મંદિરને લઈને આપેલા નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે. રોહતાસના ડેહરીમાં એક કાર્યક્રમમાં આરજેડી નેતાએ કહ્યું કે, મંદિર ગુલામીનો માર્ગ છે, જ્યારે શાળાઓ પ્રકાશનો માર્ગ છે.સાવિત્રીબાઈ ફુલે…

કરનપુર બેઠક પરથી મંત્રીના શપથ લેનારની કોંગ્રેસ સામે હાર

કોંગ્રેસના ઉમેદવારનો 12750 વોટથી વિજય થયો હતો, કરનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી જયપુરરાજસ્થાનમાં તાજેતરમાં સત્તામાં આવનાર ભાજપને મોટો આંચકો લાગ્યો છે. અહીં કોંગ્રેસના રુપિંદર સિંહ કન્નુરે ભજન લાલ શર્માની કેબિનેટમાં મંત્રી પદના શપથ લેનારા ઉમેદવાર સુરેન્દ્ર સિંહને હરાવીને ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારનો 12750 વોટથી વિજય થયો હતો. કરનપુર બેઠક પર પેટાચૂંટણી…

હરિયાણાની યુનિવર્સિટીની 500 છોકરીઓનો પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ

પ્રોફેસર તેમને પોતાની ચેમ્બરમાં બોલાવતો અને ઘૃણાસ્પદ કૃત્યોને અંજામ આપતો હોવાના આરોપ સાથે ફરિયાદ કરાઈ સિરસાહરિયાણાના સિરસામાં આવેલી ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની લગભગ 500 છોકરીઓએ ત્યાંના પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્યપાલ અને મહિલા આયોગને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે પ્રોફેસર…

ભાજપના નેતા અમિત માલવિયા સામે પોલીસ ફરિયાદ

અમિત માલવિયા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી જેના પર એક્શન લેતા ટીએમસીના નેતાએ આ ફરિયાદ નોંધાવી કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપમાં બીજેપી નેતા અમિત માલવિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વરિષ્ઠ ટીએમસી નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ કરી છે.અમિત માલવિયા એ સોશિયલ…

ગુજરાતના મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું હતું

આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માગતો હતો નવી દિલ્હીઈસ્લામિક સ્ટેટ આઈએસઆઈએસના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો…

આદિત્ય-એલ1 લેગ્રેન્જ પોઈન્ટના હેલો ઓર્બિટમાં દાખલ થયું

ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરીનું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી નવી દિલ્હીઈસરોએ નવા વર્ષે ઈતિહાસ રચી દીધો છે. આદિત્ય-એલ1 લેગ્રેન્જ પોઈન્ટના હેલો ઓર્બિટમાં દાખલ થયું છે. ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી (સૌર વેધશાળા)નું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી છે. 2 સપ્ટેમ્બર 2023માં શરૂ થયેલી આદિત્ય-L1ની સફર પૂરી થઈ છે. 400 કરોડનું આ મિશન હવે ભારત સહિત સમગ્ર…

અંબાતી રાયડૂએ થોડા દિવસોમાં જ રાજકારણ છોડી દીધું

રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું કે તેણે હંમેશા માટે રાજકારણ છોડ્યું નથી, તે થોડા સમય માટે રાજકારણથી દૂર થયો છે નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ 28 ડિસેમ્બરના રોજ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) સાથે જોડાયો હતો. પરંતુ હવે રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના…

મોદી પાસે લક્ષ્યદ્વીપ જવાનો સમય છે તો મણિપુર માટે કેમ નહીઃ ખડગે

મોદી નવી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે પણ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી નથી શકતાઃ કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં ભારત જોડો ન્યાય યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15…

અયોધ્યામાં કોઈના લગ્ન કે શ્રાદ્ધ છે? કૌશલેન્દ્ર કુમાર

જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે, અયોધ્યા દરેકની છે અને જો કોઈ તેના પર કબજો કરવા માંગે છે તો તે થશે નહીં નવી દિલ્હીઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલાના સ્વાગતની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને 22મી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેના પર પર રાજનીતિ અને નેતાઓની નિવેદનબાજી…

હથિયારોની તાલીમ માટે પાક. જવા પ્રયાસ કરનારાના જામીન સુપ્રીમે રદ કર્યા

દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આવા મામલાઓને અદાલતોએ હળવાશથી ન લેવા જોઈએ નવી દિલ્હીહથિયારોની તાલીમ માટે એક વ્યક્તિ સરહદ પાર કરીને પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યો હતો. તેની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ એટલે કે યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી વ્યક્તિને દિલ્હી હાઈકોર્ટે ડિફોલ્ટ…

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સમક્ષ 2 વ્હિસ્કીની બોટલો પ્રદર્શિત કરવામાં આવી

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પ્રદર્શન હેતુઓ માટે કોર્ટમાં દારૂ દાખલ કરવાની અસામાન્ય વિનંતી બાદની ઘટના નવી દિલ્હી:ઘટનાઓના આશ્ચર્યજનક અને નાટકીય વળાંકમાં, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શુક્રવારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે બે દારૂ કંપનીઓ વચ્ચે ટ્રેડમાર્ક ઉલ્લંઘન વિવાદની સુનાવણી દરમિયાન બે વ્હિસ્કીની બોટલો સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવી હતી.સીજેઆઈ દ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચ,…

કોટા જંકશન પર ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ, મુસાફરોમાં ગભરાટ

જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા કોટારાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ નજીકના રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જો કે…

રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરાઈ

આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી કોલકાતાપશ્ચિમ બંગાળમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા કથિત રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી…

દેશના બે હાઈવે પર ટૂંકમાં જીપીએસ આધારિત ટોલ શરૂ થશે

જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ દિલ્હી-જયપુર હાઈવે (એનએચ-48) અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર શરૂ થવા જઈ રહી છે નવી દિલ્હીદેશના બે મુખ્ય માર્ગો પર ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. જેની મદદથી યાત્રીએ હાઈવે પર જેટલા અંતરની મુસાફરી કરી હશે બસ તેનું જ ટોલ ચૂકવવાનું રહેશે. હવે આ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ…