મણિપુરમાં લોકો સંવેદનશીલ સરકાર ઈચ્છે છેઃ કોંગ્રેસનો દાવો

મણિપુરની વર્તમાન સરકાર એવી છે, જેના બે મંત્રી રાજ્યમાં હાજર જ નથી, તેઓ ઑનલાઈન કામ કરતા હોવાનો જયરામ રમેશનો આક્ષેપ નવી દિલ્હીકોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી આજે સેકમાઈથી કરોંગ, ત્યારબાદ નાગાલેન્ડ પહોંચી જશે. કોંગ્રેસે 14 જાન્યુઆરીએ બૌથલથી યાત્રા શરૂ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશ રાહુલની યાત્રા અંગે માહિતી…

20 જાન્યુઆરીથી અયોધ્યામાં બહારના લોકો પર પ્રવેશબંધી

અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ 21 અને 22 જાન્યુઆરીએ ન નિકળવાની અપીલ કરી અયોધ્યા 20 જાન્યુઆરીથી રામનગરી અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ નહીં મળે. અયોધ્યા ધામ અને શહેરમાં રહેનારા લોકોને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે. જોકે આ માટે તેમને ઓળખ પત્ર બતાવવું પડશે. અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ 21 અને 22 જાન્યુઆરીએ…

દર વખતે તમામ દેશ ભારતનું સમર્થન કરે એવું ન બની શકેઃ જયશંકર

આપણે જે ગત 10 વર્ષોમાં લોકો સાથે સંબંધો બનાવ્યા છે, તેમાં આપણને ખુબ સફળતા મળી છે અને અનેક દેશો સાથે સંબંધ મજબૂત થયા હોવાનો દાવો નવી દિલ્હી વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર મૌન તોડ્યું છે. જયશંકરે કહ્યું કે, ‘આની કોઈ ગેરેન્ટી ન આપી શકાય કે તમામ દેશ દર વખતે ભારતનું…

જાતિગત આપત્તીજનક ટીપ્પણી બદલ રામભદ્રાચાર્ય સામે પગલાં લેવા માગ

સોશિયલ મીડિયા પર રામભદ્રાચાર્યને અરેસ્ટ કરવાની માંગણી સાથે હેશટેગ ટ્રેડ પણ થયુ નવી દિલ્હીભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેમના નિશાને કથાવાચર અને ધર્મ ગુરુ રામભદ્રાચાર્ય છે. તેમણે સરકાર પાસે માંગણી કરી છે કે તેઓ ટૂંક સમયમાં રામભદ્રાચાર્ય પર એક્શન લે. સંતને જેલમાં પૂરવામાં આવે નહીંતર તેમની પાર્ટી (ભીમ આર્મી) તક…

સત્તાના ઘમંડમાં શહેનશાહ જમીની વાસ્તવિકતાથી ઘણા દૂર થઈ ગયાઃ રાહુલ

રાહુલ ગાંધીએ યુવા શક્તિને સમૃદ્ધ દેશનો આધાર અને પીડિત અને ગરીબોની સેવાને સૌથી મોટી તપસ્યા ગણાવી નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરતા પહેલા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.શુક્રવારે રાહુલ ગાંધીએ દેશના યુવાનોને સંબોધિત કરતા કહ્યું કે, “દેશના યુવાનો! આજે રાષ્ટ્રીય…

લક્ષ્યો હાંસલ કરવા યુવાનોએ સ્વતંત્ર વિચાર સાથે આગળ વધવું પડશેઃ મોદી

22 જાન્યુઆરી સુધીમાં દેશના તીર્થસ્થળો અને મંદિરોને સાફ કરી અને સ્વચ્છતા અભિયાન ચલવાવા અપીલ નાસિકવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમણે નાસિકમાં 27માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને…

વિરોધ પક્ષોએ ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિરનું નિર્માણ થશેઃ સ્વામી

બહારથી ફન્ડિંગ મળે છે ફક્ત એ જ લોકો વિરોધ કરી રહ્યા છે, લઘુમતી સમુદાય પણ રામમંદિરને લઈને ખુશ હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો નવી દિલ્હીભાજપ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે વિપક્ષ તરફથી કરવામાં આવી રહેલી નિવેદનબાજી અંગે આકરા પ્રહારો કરતાં કહ્યું કે વિપક્ષને ઇર્ષ્યા થઈ રહી છે. તેમણે ક્યારેય વિચાર્યું…

કેન્દ્રને આંકડા ન આપનારા રાજ્યો પ્રત્યે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

કોર્ટે તમામ રાજ્યોને ડેટા આપવા 6 અઠવાડિયાનો સમય આપ્યો, જો રાજ્યો સૂચનાનું પાલન નહીં કરે તો 10 હજારનો દંડ ફટકારાશે, આ મામલે આગામી સુનાવણી એપ્રિલમાં હાથ ધરાશે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે આજે રાજ્યમાં ઓછી જનસંખ્યા ધરાવતા જ્ઞાતિના લોકોને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે કેન્દ્રને ડેટા ન આપનાર રાજ્યો…

અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાયઃ કોંગ્રેસ

પ્રાણ પ્રતિષ્ઠા નિયમો અનુસાર થઈ રહ્યો ન હોઈ શંકરાચાર્યો અયોધ્યામાં રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં તેઓ હાજર રહેશે નહીં નવી દિલ્હીઅયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ ફરી એકવાર રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ભાજપનો રાજકીય ક્રાર્યક્રમ ગણાવ્યો છે.કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આજે પ્રત્રકાર…

રામ મંદિરમાં તમામ ધર્મના લોકોને પ્રવેશ મળશેઃ મંદિર નિર્માણ અધ્યક્ષની સ્પષ્ટતા

મંદિરમાં આવવા માટે ધર્મ, જાતિ કે ઓળખ પત્રની જરૂર નથી, આ સનાતનનું મંદિર છે, અહીં તમામ લોકો આવી શકે છેઃ નૃપેન્દ્ર મિશ્રા લખનૌરામ મંદિરના ઉદ્ધાટન પહેલા મંદિર નિર્માણના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરને લઈને તમામ જાણકારીઓ આપી છે.500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ…

દેશમાં કોરોનાના જેએન.1 વેરિયન્ટના કુલ કેશ 1013 પર પહોંચ્યા

કોરોના મહામારીના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાને કારણે વૈશ્વિક સંક્રમણ અને મૃત્યુના મામલામાં ભારત હજુ પણ બીજા સ્થાને નવી દિલ્હીદેશભરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે અને નવા વેરિયન્ટ જેએન.1ના કેસોની વધતી સંખ્યા હવે ડરાવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર દેશમાં કોવિડના 609 નવા કેસ નોંધાયા છે જ્યારે સંક્રમણના એક્ટિવ કેસની…

પાકિસ્તાને જંગલમાં આગ લગાવતા છેક જમ્મુ-કાશ્મીર સુધી ખળભળાટ

જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા સુધી લાગેલી આગ પર કાબુ મેળવવા સેના પ્રયાસ કરી રહ્યું છે, બોર્ડર પર પણ હાઈએલર્ટ જારી નવી દિલ્હીપાકિસ્તાને જંગલમાં આગ લગાવતા છેક જમ્મુ-કાશ્મીર સુધી ખળભળાટ મચ્યો છે. પડોશી દુશ્મને સરહદ નજીક જંગલમાં આગ લગાવતા ત્યાં બિછાવેલી લેન્ડમાઈનમાં ધડાધડ બ્લાસ્ટ થઈ રહ્યા છે, જેનો અવાજ છેક જમ્મુ-કાશ્મીર સુધી સંભળાઈ રહ્યો…

પૂર્વ મંત્રીએ પરિવાર સાથે પ્લેટફોર્મ પર બેસીને ટ્રેનની રાહ જોઇ

લોકો તસવીરને લાઈક અને કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે નવી દિલ્હી આ દિવસોમાં પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો વાયરલ થવાનું કારણ તેમની સાદગી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુનો આ ફોટો હૈદરાબાદ…

સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યો

પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું નવી દિલ્હી નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત ઈન્દોરની સાથે-સાથે સુરત મહાનગર પાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. અલગ-અલગ…

અમદાવાદ એરપોર્ટ પરથી 150 મુસાફર સાથે અયોધ્યાની પહેલી ફ્લાઈટની ઊડાન

અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ વિમાન સેવા શરૂ કરતા અનેક સંતો-ભક્તો અયોધ્યા જઈને રામલલાના દર્શન કરી શકશે અમદાવાદ અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરાશે,જેમાં ભક્તો ભાગ લઇ શકે તે માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદ એરપોર્ટ પરથી 150 પ્રવાસી સાથેની અયોધ્યાની પહેલી ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ…

શરમમાં ન મુકાવવું પડે એટલે કોંગ્રેસ અયોધ્યા આવવાનું ટાળ્યુઃ સત્યેન્દ્ર દાસ

કોંગ્રેસનું મગજ બિલ્કુલ એવી રીતે જ ખરાબ થઈ ગયુ છે જેવું ત્રેતાયુગમાં રાવણનું થઈ ગયું હતુઃ ભાજપના નેતાઓનો કટાક્ષ નવી દિલ્હી કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થશે. કોંગ્રેસ દ્વારા…

સરહદ પર કોઈ પણ ઓપરેશન માટે સૈન્ય સજ્જ છે

રાજૌરી અને પુંછમાં આતંકીઓને પાકિસ્તાન તરફથી મદદ મળી રહી છે, આવી સ્થિતિ હોવા છતા અહીં સામાન્ય પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાનો દાવો ભારતની સરહદ ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સહિત અનેક દેશો સાથે વહેંચાયેલી છે. જેના કારણે આ સરહદો પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન સેનાના વડા જનરલ મનોજ પાંડેએ…

દિલ્હી સહિત દેશના ચાર રાજ્યોમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું નવી દિલ્હી આજે (ગુરુવાર) દિલ્હી – એનસીઆર, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિંદુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ. આ ભૂકંપના આંચકા બપોરે 2:50 મિનિટ પર અનુભવાયા હતા. મહત્વનું…

ડામર ભરેલા ટ્રક સાથે બસ ટકરાતાં બેનાં મોત, 21 જણાં ઘાયલ

રાજસ્થાનના પાલી જિલ્લામાં સુમેરપુર નજીક નેશનલ હાઈવે પર આજે સવારે આ ઘટના બની પાલી ગુજરાતમાંથી શેક્ષણિક પ્રવાસે ગયેલી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે વિદ્યાર્થીઓ સહિત 21 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બસની ટક્કર એક ડામર ભરેલા ટ્રક સાથે થઈ હતી. આ અકસ્માતની ઘટના એટલી ભીષણ…