કલમ 370 દૂર કરાઈ ત્યારે ઈમરાન ખાન ચાલ અસ્થિર થઈ ગઈ હતી

પાકિસ્તાન ખાતેના ભારતના પૂર્વ હાઈકમિશનર અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં મોટો ખુલાસો કર્યો નવી દિલ્હી   જમ્મુ અને કાશ્મીર અંગેના સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયાના સમાચારો જાણી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ચાલ થોડો સમય અસ્થિર થઈ ગઈ હતી અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તૂટી પડયા હતા, તેઓને ખાને ફાસીસ્ટ કહ્યા, કટ્ટર હિન્દુવાદી પણ કહી…

હમાસ-ઈઝરાયેલ યુધ્ધ બાદના પ્રસ્તાવ પર પાંચ દેશ સંમત

ઈઝરાયેલના ફરીથી શરણાર્થી કેમ્પર હુમલામાં 57નાં મોત, અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન ચોથી વખત ઈઝરાયેલ પહોંચ્યા તેલઅવિવ ઈઝરાયલી સૈન્ય દ્વારા ગાઝા પર ભીષણ બોમ્બમારો યથાવત્ રહ્યો હતો. અરબ દેશોનો મેસેજ લઈને ઈઝરાયલ આવેલા અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ મુલાકાત કરી હતી. તે ગાઝા યુદ્ધ પછીના ભવિષ્યની યોજના બનાવી રહ્યા છે. જ્યારે…

ઈક્વાડૉરના ટીવી સ્ટૂડિયોમાં લાઈવ શૉમાં બંદૂકધારીઓ ઘૂસી ગયા

સ્ટુડિયોમાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી, બંદૂકધારીઓએ સ્ટુડિયોમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને બંધક બનાવી લીધા ગુઆયાકિલ ઇક્વાડૉરના ગુઆયાકિલ શહેરમાં એક ટીવી સ્ટુડિયોમાં લાઈવ પ્રસારણ દરમિયાન કેટલાક બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા. દરમિયાન સ્ટુડિયોમાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. બંદૂકધારીઓએ સ્ટુડિયોમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. આ ઘટનાનો સોશિયલ મીડિયા…

હાફિઝ સઈદ 78 વર્ષની કેદની સજામાં પાકિસ્તાનની જેલમાં

સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી કરાંચી મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. આતંકવાદને ફન્ડિંગ કરવાના સાત કેસમાં દોષિત જાહેર થયા બાદ તેને 78 વર્ષની જેલની સજા ફટકારાઈ હોવાની માહિતી મળી રહી છે.  સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી…

જાપાનમાં ફરી એક વખત 6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી નવી દિલ્હીવિનાશક ભૂકંપ બાદ જાપાનની ધરા ફરી એક વખત ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. જીએફઝેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે, મંગળવારે જાપાનના હોન્શુના પશ્ચિમ કાંઠે રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.આ અગાઉ…

માલદીવ્સના વિપક્ષોની પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની તૈયારી

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી માલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય નાગરિકો પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. માલદીવના વિપક્ષો પહેલાથી જ ભારત સાથેના સંબંધોમાં ખટાશ માટે ત્યાંની સરકારને દોષી ઠેરવી રહ્યા છે, ત્યારે હવે પ્રમુખ સામે…

વ્હાઈટ હાઉસના ગેટ સાથે કાર ભયાનક રીતે અથડાઈ

દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી, અકસ્માત સર્જનાર ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો વોશિંગ્ટન અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસ્થાન વ્હાઈટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક થયાના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલે રાત્રે વ્હાઈટ હાઉસના ગેટ સાથે એક કાર ભયાનક રીતે અથડાઈ હતી. જો કે હાલ આ દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. હજુ ગયા મહિને જ…

ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર ઠાર

કમાન્ડર વિસમ અલ તાવિલ સરહદ નજીક તેના સાથીદારો સાથે મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન જ ડ્રોન હુમલામાં માર્યો ગયો જેરૂસલેમ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે ત્યારે ઈઝરાયલી સેનાએ ગઈકાલ રાત્રે ગાઝામાં હમાસના સ્થાનો અને લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર વિસમ…

ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પર હુમલામાં 600થી વધુ લાપતા

આ હુમલાથી બહુ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, તે સામે ઈલાજ કરનારાઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ તેલઅવીવ   ઈઝરાયલે ફરી હમાસના સ્થાનો પર ગાઝાપટ્ટીમાં જોરદાર હુમલા શરૂ કર્યા છે. તેનું કહેવું છે કે તેણે હમાસના કમાન્ડ સેન્ટરને પુરેપુરું ધ્વસ્ત કરી નાખ્યું છે અને ઉત્તર ગાઝામાં હમાસનું નેટવર્ક ધ્વસ્ત કરી…

લક્ષ્યદ્વીપ મુદ્દે ઈઝરાયેલનું ભારતને સમર્થન, પ્રોજેક્ટ શરૂ કરશે

ગયા વર્ષે કેન્દ્ર સરકારના કહેવા પર ડિસેલિનેશન પ્રોગ્રામ શરૂ કરવા માટે લક્ષદ્વીપ ગયેલું ઈઝરાયેલ હવે આના પર કામ કરવા તૈયાર નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તસવીરો જોયા બાદ માલદીવની મુઈઝુ સરકારના મંત્રીઓએ ભારત પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ઈઝરાયેલ પણ ભારતને સમર્થન દર્શાવનારાઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. તેમણે લક્ષદ્વીપમાં પ્રવાસનને…

શાકિબ અલ હસને ચાહકને જાહેરમાં લાફો ઝિંકી દીધો

એક બૂથમાં કાર્યવાહીનું નિરીક્ષણ દરમિયાન આ ઘટના બની નવી દિલ્હીપાડોસી દેશ બાંગ્લાદેશમાં વડાપ્રધાન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. શેખ હસીના સતત પાંચમી વખત વડાપ્રધાન બનવામાં સફળ રહ્યા છે. તેમની પાર્ટી અવામી લીગ તરફથી આ વખતે ઓલરાઉન્ડર ક્રિકેટર શાકિબ અલ હસન પણ મેદાનમાં ઉતર્યો હતો. અહીં તેને સફળતા મળી છે. જો કે, સાંસદ…

224 બેઠકમાં વિજય સાથે બાંગ્લાદેશમાં ફરી હસીનાની સરકાર

શેખ હસીના પાંચમી વખત વડાંપ્રધાન બનશે, બાંગ્લાદેશ રાષ્ટ્રીય પાર્ટીએ ચાર બેઠકો જીતી, અપક્ષોએ 62 બેઠકો જીતી ઢાકાબાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાંપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગે 300માંથી બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી લીધી છે. શેખ હસીના પાંચમી વખત વડાંપ્રધાન બનશે. તેઓ 2009થી વડાંપ્રધાન પદે જળવાઈ રહ્યા છે….

ઈલોન મસ્ક પાર્ટીમાં ડ્રગ્સ લેતા હોવાનો દાવો

ઈલોન મસ્કની પ્રાઈવેટ પાર્ટીમાં જાય છે ત્યાં એલએસડી, કોકેઈન અને સાઈકેડેલિક મશરુમ જેવા ડ્રગ્સનું સેવન કરતા હોવાનું લોકોએ જોયું છે વોશિંગ્ટનઅબજપતિ ઈલોન મસ્કને લઈને એક મોટો ખુલાસો થયો છે. તેઓ ડ્રગ્સ લેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક અમેરિકી અખબાર ધ વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં દાવો કરાયો હતો કે મસ્કે સ્પેસ એક્સની એક…

પાક.ના ખૈબર પખ્તૂનખ્વામાં બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓનાં મોત

બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત, હુમલો ત્યારે થયો જ્યારે બાજૌર જિલ્લામાં એન્ટી પોલિયો અભિયાનમાં ફરજ પરની પોલીસ ટીમને ટ્રકમાં લઈ જવામાં આવી રહી હતી ખૈબર પખ્તૂનખ્વાપાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત થઈ ગયા છે. આ બ્લાસ્ટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો પોલીસ પ્રોટેક્શન ટીમને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો…

પુનર્જન્મની લાલચે ધર્મગુરૂ સહિત સાત લોકોની આત્મહત્યા

બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન તેમના અનુયાયીઓને પુનર્જન્મ મેળવવા માટે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હોવાનું જાણવા મળ્યું કોલંબોભારતના પડોસી દેશ શ્રીલંકામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક ધર્મગુરુ સહીત 7 લોકોએ પુનર્જન્મ મેળવવાની લાલસામાં આપધાત કર્યો હતો. 2 જાન્યુઆરીના રોજ પોલીસને એક પુરુષ અને એક મહિલાનો યક્કલા અને મહારાગામથી મૃતદેહ મળ્યો હતો….

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરાશે

ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે ન્યૂયોર્ક સૂત્રોના અહેવાલ અનુસાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી શકે છે. ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે…

ઉ. કોરીયાના નેતા કીમ જોંગ ઊનની પુત્રી તેની વારસ બનશે

ઉત્તર કોરિયાનાં મિડીયા જૂ-એને ઊનનાં સૌથી વધુ માન પામતાં, અને સૌથી વહાલાં સંતાન તરીકે જણાવે છે સીયોલ/પ્યોગ્યાંગઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઊનની તરૂણાવસ્થામાં રહેલી પુત્રી જુ-એ કીમની વારસ બનશે, તેવી સંભાવના દ.કોરિયાનાં જાસૂસ તંત્રે આપેલી માહિતી પરથી જાણવા મળે છે. દ.કોરિયાનાં જાસૂસી તંત્રના રિપોર્ટસ ટાંકતાં, ન્યૂયોર્ક-ટાઈમ્સે ગુરૂવારે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાનાં મિડીયા જૂ-એને ઊનનાં…

ઢાકામાં ટ્રેનને આગ ચાંપતા પાંચનાં મોત થયા

હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના ઢાકાચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે રાત્રે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે. ઘટના રાત્રે 9.05 કલાકે…

યુએસમાં યુવાનો માટે 500થી વધુ હથિયાર ખરીદવા પર પ્રતિબંધ

નવા કાયદા પ્રમાણે હવે કેલિફોર્નિયામાં બદૂકના માલિકો એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, ચર્ચ, બેંક તેમજ અન્ય સ્થળોએ તેમની સાથે હથિયારો લઈને જઈ શક્શે નહી વોશિંગ્ટનઅમેરિકામાં જાહેરમાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને રોજબરોજ કોઈને કોઈ સ્કુલમાં કે જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના બને છે ત્યારે હવે યુવાનો પર નવા બંદૂક કાયદામાં 500થી વધુ પ્રકારના હથિયારો ખરીદવા પર…