મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ કિલોએ 2-5 રુપિયા કિલો થઈ ગયા

8 ડિસેમ્બરથી ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી 60% થી વધુ ઘટી ગયા નવી દિલ્હીઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, 5 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધીના ત્રણ સપ્તાહ દરમિયાન વિવિધ રાજ્યોમાં ડુંગળીના છૂટક ભાવમાં 10% થી 34% નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન છૂટક કિંમતો સરેરાશ રૂ. 60/કિલોથી ઘટીને રૂ. 40/કિલો…

ટેક્સપેયર્સને નોટિસ નહીં એડવાઈઝરી મોકલવામાં આવી છે

ટેક્સપેયર્સ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્જેક્શનની જે માહિતી ઈન્કમ ટેક્સ વિભાગ પાસે ઉપલબ્ધ છે તેનાથી તેમને માહિતગાર કરાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો નવી દિલ્હીઈન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં જ ટેક્સપેયર્સને કેટલાક ટ્રાન્ઝેક્શન અંગે કેટલીક માહિતી મોકલી હતી. જે અંગે ઈન્કમ ટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા આપી છે. ટેક્સ વિભાગે સ્પષ્ટતા આપતા કહ્યું કે,…

સેન્સેક્સ 701 પોઈન્ટના ઊછાળા સાથે ઓલટાઈમ હાઈ 72038ના સ્તરે

નિફ્ટીએ પહેલીવાર 21650 પોઈન્ટની સપાટી વટાવી, 206 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, અલ્ટ્રાટેક અને હિન્દાલ્કોના શેર 4 ટકાથી વધુ વધ્યા મુંબઈભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે, જેને લઈને બજારના તમામ મુખ્ય ઈન્ડેક્સ ઐતિહાસિક હાઈ પર જઈને બંધ થયા છે. સેન્સેક્સ 72,000ના આંકડાને પાર જવામાં સફળ થયું છે તો નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ઉંચાઈ પર…

લોટની ગુણવત્તા માપદંડની સમજ માટે આશિર્વાદ લોટની ખાસ પહેલ

આશિર્વાદે પારદર્શિતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત ‘ક્વોલિટી સર્ટિફિકેટ’ રજૂ કર્યું મુંબઈભારતની નંબર વન લોટ બ્રાન્ડ આશિર્વાદે એક નોંધપાત્ર પહેલ હેઠળ તેના નવા ‘લીખ કે લે લો’ અભિયાનનું અનાવરણ કર્યું હતું, જેનો હેતુ ગ્રાહકોને લોટના નિર્ણાયક ગુણવત્તા માપદંડોની વિગતવાર સમજ સાથે સશક્ત બનાવવાનો છે. જે તેમને એક માહિતીસભર પસંદગી કરવામાં મદદ કરશે.આજના ગ્રાહકો તેમના…

સેન્સેક્સમાં 230 અને નિફ્ટીમાં 103 પીન્ટનો ઊછાળો નોંધાયો

બજાજ ફાયનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ અને ટાટા મોટર્સ ના શેર નબળાઈ પર બંધ થયા મુંબઈ ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. મંગળવારે બીએસઈ સેન્સેક્સ 230 પોઈન્ટના ઉછાળા સાથે 71336.80 ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 103 પોઈન્ટના ઉછાળા સાથે 21,453.75 ના સ્તર પર બંધ થયો હતો. શેરબજારની કામગીરીમાં મેટલ,…

મોટા ભાગનું દેવું ભારતીય રૂપિયા હોઈ કોઈ સમસ્યા નથીઃ ભારત

સરકારે જણાવ્યું હતું કે અમે અપેક્ષાકૃત સારું પ્રદર્શન કર્યું છે અને અત્યારે પણ 2002ના દેવાના સ્તરથી નીચે છીએ નવી દિલ્હીભારત પર વધી રહેલા દેવાને લઈને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફએ એલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ દેવાને કારણે ભારતને લાંબાગાળાનું જોખમ વધારે છે. દેશ પર કુલ…

ક્રૂડ ઓઈલ નિકાસકારો રૂપિયામાં પેમેન્ટ લેવા તૈયાર નથી

નાણાકીય વર્ષ 2022-23 દરમ્યાન જાહેર પેટ્રોલિયમ કંપનીએ ભારતીય રૂપિયામાં ક્રૂડ ઓઈલની આયાત માટે કોઈ ચુકવણી કરી નથી નવી દિલ્હીક્રૂડ ઓઈલની આયાત માટે રૂપિયામાં ચૂકવણી કરવાની ભારતની પહેલને અત્યાર સુધી બહુ સફળતા મળી નથી. સંસદની સ્થાયી સમિતિને આ માહિતી આપતા પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે સપ્લાયર્સે ભંડોળના પ્રત્યાવર્તન ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય વેપાર પરંપરા…

ગૂગલ એડ સેલ્સ યુનિટમાં 30 હજાર કર્મચારીની છટણી કરશે

ગૂગલે આશરે એક વર્ષ પહેલા 12000 કર્મચારીઓની છટણી કરી હતી વોશિંગ્ટન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ની વધતી ભૂમિકાને લીધે નોકરીઓ સામે મોટું સંકટ પેદા થયું છે. રિપોર્ટ અનુસાર દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ તેના એડ સેલ્સ યુનિટમાં 30 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે.  માહિતી અનુસાર ગૂગલે આશરે એક વર્ષ પહેલા 12000 કર્મચારીઓની છટણી કરી હતી. એવામાં એક…

પેન્લ્ટી સાથે પાન-આધાર લિન્કના 2,125 કરોડની વસૂલાત

ડેડલાઇન વીતી જવાં લોકોની આળસ કહો કે ભૂલ કહો જે તેમને તો ભારે જ પડી પણ સાથે સરકાર માટે ફાયદાકારક નીવડી નવી દિલ્હી કેન્દ્ર સરકારે પાન અને આધાર (પાન-આધાર) ને પરસ્પર લિંક કરવા માટે છેલ્લી ડેડલાઈન 30 જૂન 2023 નક્કી કરી હતી. જેના પછી 1000 રૂપિયા દંડ ચૂકવીને લોકોને પાન-આધાર લિંક કરાવવા કહેવાયું હતું. ડેડલાઇન…

દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા 1.9 કરોડને પાર

દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે અને તેમની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે છે, લગભગ 9% મહિલા રોકાણકારો નવી દિલ્હી ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ કોઈનસ્વિચની રિપોર્ટના આંકડા પ્રમાણે દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની કુલ સંખ્યા 1.9 કરોડને પાર છે અને તેમાં લગભગ 9% મહિલા રોકાણકારો છે.  રિપોર્ટ પ્રમાણે દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે…

SIDBIએ ETO મોટર્સને 300 ઇલેક્ટ્રિક 3-વ્હીલર ગોઠવવા માટે રૂ. 12.45 કરોડની અનુદાન આપ્યું

હૈદરાબાદસ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) એ પ્રથમ અને છેલ્લા માઈલ પેસેન્જર કનેક્ટિવિટી તરીકે હૈદરાબાદ અને દિલ્હીમાં 300 ઈલેક્ટ્રિક 3-વ્હીલર્સ (E3W) ગોઠવવા માટે ETO મોટર્સને રૂ. 12.45 કરોડ આપ્યા. ETO મોટર્સ, નાણાકીય સહાયના ભાગરૂપે, હૈદરાબાદ અને દિલ્હીમાં 300 E3W ની જમાવટને સમર્થન આપવા માટે EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવશે.આ નાણાકીય સહાય ETO મોટર્સને SIDBIના…

સેન્સેક્સમાં 242 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ગૌતમ અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી સાતના શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ થોડી નબળાઈ પર બંધ થયા મુંબઈશેરબજારનો કારોબાર શુક્રવારે સારી ગતિ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ લગભગ 242 પોઈન્ટ ઉછળીને 71107 ના સ્તર પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 94 પોઈન્ટના ઉછાળા સાથે 21349 ના સ્તર પર…

સેન્સેક્સમાં 358 ને નિફ્ટીમાં 105 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

પાવર ગ્રીડ, બીપીસીએલ, બ્રિટાનિયા અને હિન્દાલ્કોના શેરના ભાવ ઊંચકાયા, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક અને એક્સિસ બેંકના શેરમાં નબળાઈ મુંબઈગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગમાં ઘણો ઉતાર-ચઢાવ નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ક્યારેક લાલ અને ક્યારેક લીલા રંગમાં રહ્યો હતો. ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 358 પોઈન્ટના ઉછાળા સાથે 70865ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 105…

ભારતનું ત્રિમાસિક દેવું 205 લાખ કરોડને આંબી ગયું

ડૉલરની કિંમતમાં આવેલો ઉછાળો પણ આ દેવું વધવાનાં કારણોમાં સામેલ નવી દિલ્હી હાલમાં ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે પણ શું તમને ખ્યાલ છે કે ભારત પર કેટલું દેવું છે? ભારત પર દેવું વધતું જઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દેશ પર ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને…

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સે T.U.L.I.Pના લોન્ચની જાહેરાત કરી

એક યુનિટ લિંક્ડ ટર્મ ઇન્શ્યોરન્સ જે વાર્ષિક પ્રિમિયમના 100 ગણા સુધીનું લાઇફ કવર ઓફર કરે છે T.U.L.I.P ની વિશેષતાઓ: મુંબઈ કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“કોટક લાઇફ”) એ આજે T.U.L.I.P – ટર્મ વીથ યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. T.U.L.I.P. એક યુનિટ લિંક્ડ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે વાર્ષિક પ્રીમિયમના 100…

સેન્સેક્સમાં 930 અને નિફ્ટીમાં 303 પોઈન્ટનો કડાકો નોંધાયો

અદાણી ગ્રુપના તમામ નવ શેર નુકશાનમાં બંધ થયા મુંબઈબુધવારે શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને બીએસઈ સેન્સેક્સ લગભગ 930 પોઈન્ટ ઘટીને 70506 ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી 303 પોઈન્ટ ઘટીને 21150 પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. બુધવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ગૌતમ અદાણી ગ્રુપની તમામ 9 લિસ્ટેડ કંપનીઓના શેર નબળાઈ પર બંધ…

એઆઈએફ દ્વારા જૂની લોન પૂરી કરવા નવી લોનની વ્યવસ્થા પર અંકુશ માટે નિર્ણય

આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ભવિષ્યમાં આવું ન કરવા કહેવાયું નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકએ વૈકલ્પિક રોકાણ ફંડ (એઆઈએફ) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ…

કર્મચારી નોકરીથી નાખુશ, 28 ટકા વર્ષમાં નોકરી બદલવાનું વિચારે છે

ભારતમાં નોકરી બદલતા લોકોનો દર 26 ટકા છે, આવી સ્થિતિમાં કંપનીઓ માટે સ્થિતિ પડકારજનક બની રહે છે નવી દિલ્હી કર્મચારીઓ તેની વર્તમાન નોકરીથી ખુશ નથી, આ બાબતનો સર્વે કરતા વૈશ્વિક સ્તરે 28 ટકા કર્મચારીઓ એક જ વર્ષમાં નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓ નવી તકની શોધમાં વ્યસ્ત…

બાજરીના હિતધારકો કહે છે કે ‘ભવિષ્યના પાક’ માટે બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ માટે માહોલ ઊભો કરો

રિલાયન્સ ફાઉન્ડેશન ‘ભારતમાં મિલેટ્સ માટે પ્રેક્ટિસ અને પોલિસી પરના પરિપ્રેક્ષ્યને આકાર આપવા’ પર કોન્ફરન્સનું આયોજન કર્યું · ‘સસ્ટેનેબિલિટી માટે સ્થિતિસ્થાપકતાને ઉત્તેજન આપવું: રિલાયન્સ ફાઉન્ડેશનના મિલેટ એક્સપિરિયન્સ’ બાજરીની બનાવટોના અનુભવોના નિચોડ સમાન પ્રકાશન આ પ્રસંગે બહાર પાડવામાં આવ્યું નવી દિલ્હી સમગ્ર ભારતના બાજરી લેન્ડસ્કેપના વિવિધ હિસ્સેદારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા, ખેત આજીવિકા અને પોષણની…

હેલ્થ ટેકના ઉપયોગમાં વધારો, સામાજિક સંબંધોમાં તણાવ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વેલનેસ ઈન્ડેક્સ ભારતના સુખાકારીનું આકલન કરે છે”

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સની બહુ-અપેક્ષિત 2023 એડિશન લોન્ચ કરી હતી, જે દેશના સ્વાસ્થ્ય અને સુખાકારીને વ્યાપકપણે દર્શાવે છે. પોતાની કામગીરીના છઠ્ઠા વર્ષમાં આ રિપોર્ટ રાષ્ટ્રની સુખાકારીનું મૂલ્યાંકન કરવામાં એક પાયાનો પથ્થર બની ગયો છે અને તે હેલ્થકેરમાં ડિજિટલ ક્રાંતિ અને તાજેતરના વર્ષોમાં ભારતના સુખાકારી…