રિલાયન્સ રિટેલ અને એસબીઆઈ કાર્ડ સાથે મળીને પ્રસ્તુત કરે છેરિલાયન્સ એસબીઆઈ કાર્ડ

~રિલાયન્સ રિટેલની સઘન ઉપસ્થિતિ અને બ્રાન્ડ્સના વિશાળ પોર્ટફોલિયોનો કાર્ડધારકોને મળશે લાભ ~ ~એસબીઆઈ કાર્ડના કાર્ડધારકોને પ્રાપ્ત થશે બેસ્ટ-ઈન-ક્લાસ મૂલ્યની પ્રસ્તુતિ, ઓફર્સ અને લેટેસ્ટ ટેકનોલોજી ~ ~ઈકો-કોન્શિયસ અભિગમ સાથે આ પોતાના-પ્રકારનું-એકમાત્ર કાર્ડ બન્યું છે 100% રિસાઈકલ્ડ પ્લાસ્ટિકમાંથી ~ મુંબઈ ભારતની સૌથી મોટી ક્રેડિટ કાર્ડ જારી કરનારી કંપની એસબીઆઈ કાર્ડ અને ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ…

સેન્સેક્સમાં 284 અને નિફ્ટીમાં 91 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

મેટલ, આઈટી, પીએસઈ શેર્સમાં વેચવાલી, ઓટો, એનર્જી, એફએમસીજી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા શેર્સમાં ખરીદી હતી મુંબઈઆજે ફરી માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી છે. મહિનાની શરુઆતમાં જ માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું છે. નિફ્ટી બેંક વીકલી એક્સપાયરી પર માર્કેટમાં દબાણ હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી નુકસાન સાથે બંધ થયા છે. મેટલ,…

ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડ જીએસટી કલેક્શન, એપ્રિલ 2023 બાદનો સૌથી વધુ આંકડો

પેટાઃ નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક જીએસટી કલેક્શન હવે 1.66 લાખ કરોડ રૂપિયા, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 11 ટકા વધુ નવી દિલ્હીનાણા મંત્રાલય દર મહિને માસિક જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરે છે. આ આંકડો દર્શાવે છે કે દર મહિને કેટલો જીએસટી વસૂલવામાં આવે છે. વાસ્તવમાં સરકારે કરચોરી રોકવા માટે જીએટી શરૂ કરી…

દેશમાં સૌથી વધુ અબજોપતિ મુંબઈમાં, અમદાવાદ ચોથા ક્રમે

કોઈમ્બતુર અને હરિદ્વાર જેવા નાના શહેરોમાંથી પણ કેટલાંય અબજોપતિઓ ઉભરી આવ્યા અમદાવાદ ફોર્બ્સે દેશના 100 સૌથી વધુ ધનિક લોકોની લિસ્ટ અને તેમના નિવાસ સ્થાન વિશે જાણકારી શેર કરી છે. તે મુજબ ભારતની આર્થિક રાજધાની મુંબઈ અબજોપતિઓની સંખ્યાના મામલે ટોપ પર છે.  ભારતના અબજોપતિની વાત કરીએ તો મુંબઈ અને દિલ્હી ઉદ્યોગપતિઓ માટે ટોચના શહેર છે. ત્યારે…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ • એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છે• ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છે• એન્ટ્રી લોડ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ઉદ્યોગ પ્રથમ ‘એનીવ્હેર કેશલેસ’ કેમ્પેઇનને નોંધપાત્ર સફળતા મળી

મુંબઈ ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના નવીન “એનીવ્હેર કેશલેસ” કેમ્પેઇન પૂરું થયાની જાહેરાત કરતા ઉત્સાહિત છે. ‘એનીવ્હેર કેશલેસ’ સર્વિસ એ એક અગ્રણી પહેલ છે જેણે પોલિસીધારકોને તેના નેટવર્ક જોડાણને ધ્યાનમાં લીધા વિના કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સુવિધાઓની ઍક્સેસ પ્રદાન કરીને હેલ્થ ઇન્શ્યોરન્સને પુનઃવ્યાખ્યાયિત કર્યો છે. આ કેમ્પેઇનને અલગ પાડે છે અદ્યતન…

જિયો વર્લ્ડ પ્લાઝાનો મુંબઈમાં પ્રારંભ, ભારતમાં ટોપ-એન્ડ રિટેલ અને મનોરંજનના અનુભવો માટે નવા સીમાચિન્હો

મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતમાં ટોપ-એન્ડ, ગ્લોબલ સ્ટાન્ડર્ડના શોપિંગ અને મનોરંજનના અનુભવો માટે એક ઇમર્સિવ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ પ્લાઝાના પ્રારંભની જાહેરાત કરી છે. મુંબઈના મધ્યમાં બી.કે.સી.માં વ્યૂહાત્મક રીતે આવેલું જિયો વર્લ્ડ પ્લાઝા (જે.ડબ્લ્યૂ.પી.) નવેમ્બર 1, 2023ના રોજથી જાહેર જનતા માટે શરૂ થઈ રહ્યું છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર…

2024માં એનડીએ ફરી સત્તા પર નહીં આવે તો ભારતીય શેરબજારમાં કડાકો બોલશે

બિઝનેસ સ્ટાન્ડર્ડ બીએફએસઆઈ સમિતિ 2023ને સંબોધિત કરતા ક્રિસ વુડે શેરબજાર માટે સૌથી મોટા રિસ્કનો ઉલ્લેખ કરતા ચોંકાવનારું નિવેદન કર્યું નવી દિલ્હીઆગામી વર્ષે 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર સતત ત્રીજી વખત સત્તામાં ન આવી તો ભારતીય શેરબજારમાં સુનામી આવી શકે છે. શેરબજાર 25% સુધી પડી શકે છે. આ આશંકા દુનિયાના…

સેન્સેક્સમાં 238 અને નિફ્ટીમાં 61 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા મુંબઈઆજે ઘરેલુ શેર બજારમાં ખુલતા માર્કેટમાં તેજી પરત ફરી હતી, પરંતુ ગ્લૉબલ માર્કેટનો નજીવા સપોર્ટના કારણે બંધ થઇ રહેલુ માર્કેટ ફરી ઘટાડામાં આવ્યુ હતુ. આ કારોબારી દિવસના અંતે ભારતીય શેર માર્કેટના બન્ને ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી…

2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 30 ટ્રિલિયન ડૉલર થઈ જશે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના 10 સેક્ટરલ જૂથે છેલ્લા બે વર્ષથી આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સમય ફાળવ્યો નવી દિલ્હીભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના 100 વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. 2047માં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી…

સેન્સેક્સમાં 330 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

બેન્કિંગ અને એનર્જી શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી રહી, બેન્કિંગ, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક ઈન્ડેક્સ, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસના શેરોમાં ખરીદી જોવા મળી મુંબઈસ્થાનિક શેર બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો, સ્થાનિક બજારો સપ્તાહની શરૂઆતના પ્રથમ દિવસે જ દબાણ સાથે ખુલ્યા હતા, જોકે, કારોબારી દિવસના અંતે બન્ને ઇન્ડેક્સમાં…

કોઈનો પણ સીઆઈઆર લેવાય તો એમએમએસ-ઈમેલથી જાણ કરવી પડશેઃ રિઝર્વ બેંક

કેન્દ્રીય બેંક દ્વારા ક્રેડિટ ઈન્સ્ટીટ્યુશન અને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીની કસ્ટમર સર્વિસ અને ફરિયાદ નિવારણ પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને સુચના આપવામાં આવી છે કે, જ્યારે પણ બેંક અથવા એનબીએફસીકંપની…

સેન્સેક્સમાં 635 અને નિફ્ટીમાં 190 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

રિયલ્ટી, એનર્જી અને ઓટો શેર્સમાં ખરીદી રહી. પીએસઈ, આઈટી, ઈન્ફ્રા ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા, મેટલ, બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ખરીદી મુંબઈઆજે સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં રોનક જોવા મળી છે. છેલ્લા પાંચ દિવસથી માર્કેટ લાલ નિશાન સાથે બંધ થતું હતું, જો કે, આજે માર્કેટ લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. નવેમ્બર સિરીઝની માર્કેટમાં…

ભારત મોબાઈલ ફોનમાં ઈમ્પોર્ટર હતું આજે એક્સપોર્ટર બની ગયુઃ મોદી

મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં કહ્યું કે જૂની સરકાર એક સમયે હેંગ મોડમાં જતી રહી હતી, હવે હવે આપણે 6જી તરફ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ નવી દિલ્હીદિલ્હીમાં વડાપ્રધાન મોદી એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 7મા સંસ્કરણ દરમિયાન દેશભરની પસંદગીની સંસ્થાનોમાં 100 નવી 5જી લેબનું ઉદઘાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આવનારું…

ઈશા, આકાશ અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના બોર્ડમાં સામેલ

ભારે બહુમતી સાથે ત્રણે ભાઈ-બહેનને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ મુંબઈઅંબાણી પરિવારના ત્રણ સભ્યો ઈશા, આકાશ અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ માં સામેલ કરવા શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. શેરધારકોએ ત્રણેય ભાઈ-બહેનને કંપનીના નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સ પદે નિમણૂક કરવા પર મહોર મારી દીધી છે. કંપનીએ રેગ્યૂલેટરી ફાઈલિંગમાં બીએસઈ…

ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન જરૂરી, નહીં તો રોજના 100 રુપિયા દંડ

આરબીઆઈ ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને ક્રેડિટ ઇન્ફોર્મેશન અપડેટ અને કરેક્શન માટે વળતર ફ્રેમવર્ક રજુ કરવા નિર્દેશ આપ્યા નવી દિલ્હીભારતીય રીઝર્વ બેન્કે ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે તેમને ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન લાવવું પડશે. જો આમ નહિ કરવામાં આવે તો રોજ 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. આરબીઆઈ ક્રેડિટ…

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં શ્રી આકાશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડનું વક્તવ્ય

પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, પરમ આદરણીય મંત્રી શ્રી વૈષ્ણવીજી, પરમ આદરણીય મંત્રી શ્રી ચૌહાણજી અને સચિવ શ્રી મિત્તલજી ઉદ્યોગના મારા જાણીતા વરિષ્ઠો, વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મહિલાઓ અને સજ્જનો, નમસ્તે અને શુભ સવાર. આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન, દરેક પેઢીને એવા વિઝનની જરૂર હોય છે જે તેને મહાન કાર્યો કરવા માટે પ્રેરિત કરે. તમે મારી પેઢીને…

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ઝુઝાર ટીનવાલાને ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર (સીટીઓઓ) તરીકે નિયુક્ત કર્યા

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર (સીટીઓઓ) તરીકે ઝુઝાર ટીનવાલાની નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે સરબજીત આનંદ પાસેથી કાર્યભાર સંભાળ્યો, જેમણે બેંકની બહાર અન્ય તકો મેળવવાનું નક્કી કર્યું છે. ઝુઝાર અગાઉ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા અને તેઓ 26 વર્ષથી બેંક સાથે છે. તેઓ ઓપરેશન્સ અને ટેક્નોલોજીમાં વિવિધ…

જિયો ભારતમાં ગ્રાહકોને શ્રેષ્ઠ ઇન-હોમ-એક્સપિરિયન્સ આપવા માટે પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે

જિયો ફાઇબર અને જિયો એર ફાઇબર બંને પર એઆઇ-એન્હેન્સ ઇન-હોમ સર્વિસીઝ ઉપલબ્ધ થશે મુંબઈ, ભારત અને નેટવર્ક એક્સ, પેરિસ, 25 ઓક્ટોબર 2023: ભારતના સૌથી મોટા ટેલીકોમ નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે આજે સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને માર્કેટ અગ્રણી સ્માર્ટ હોમ અને સ્મોલ બિઝનેસ સર્વિસીઝ પૂરી પાડવા માટે નેટવર્ક સેવાઓ અને કન્ઝ્યુમર એક્સપિરિયન્સના ક્ષેત્રે અગ્રણી પ્લમ®…

એનઆરઆઈએ નિવૃત્તિના આયોજન અંગે કઈ બાબત જાણવી જોઈએ

ફુગાવો અને ભૂ-રાજકીય તંગદીલી જેવી પ્રવૃત્તિઓની આર્થિક વૈશ્વિક મંદી છતાં ભારતની આર્થિક વૃદ્ધિ સ્વસ્થ ટ્રેક પર આગેકૂચ ચાલુ રાખશે. 7 ટકાના અંદાજિત વૃદ્ધિદર સાથે ભારત કદની દૃષ્ટિએ વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના અહેવાલમાં જણાવાયું છે. તેથી માત્ર ભારતીય નાગરિકો જ નહીં પરંતુ તેમના ગૃહ વતનમાં તેમના…