ડિસેમ્બરમાં મહિન્દ્રાએ 50,000 થી વધુ એસયુવીનું વેચાણ કર્યું , 2025ના અંતે જોરદાર વેચાણ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું 2025નું વર્ષ ખૂબ જ મજબૂત રહ્યું , જેનો અંત ધમાકેદાર રહ્યો. ડિસેમ્બર 2025 માં , સ્થાનિક કંપનીએ કુલ 86,090 વાહનોનું વેચાણ કર્યું, જેમાં નિકાસનો પણ સમાવેશ થાય છે, જેમાંથી આશરે 51,000 પેસેન્જર સેગમેન્ટમાં એસયુવી હતી. આ વાર્ષિક ધોરણે 25 % નો વધારો દર્શાવે છે એસવીએન,નવી દિલ્હી 2025માં મહિન્દ્રા ઓટોએ વેચાણના તમામ રેકોર્ડ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 01-01-2026

સિગારેટ વધુ મોંઘી થવાની તૈયારીમાં, દેવું વધી જતાં આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સના શેરમાં તીવ્ર ઘટાડો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

ITF મહિલા ટેનિસ ટૂરમાં વૈદેહી ચૌધરીનો શૌલી ઠક્કર સામે આસાન વિજય

અમદાવાદ ITF મહિલા ટેનિસ ટૂરમાં દ્વીતીય ક્રમાંકિત અને ગુજરાતની સ્થાનિક ખેલાડી વૈદેહી ચૌધરીએ સરળ જીત મેળવી. તેણે શૈલી બી. ઠક્કરને સીધા સેટમાં 6-2, 6-1 થી હરાવી. અન્ય મેચોમાં ભારતની પાર્થસાથી મુંડેએ ભારતની જ આહાન આહાન સામે 6-3, 6-0થી વિજય મેળવ્યો હતો. વિદેશી ખેલાડીઓનો આજે સ્પર્ધામાં દબદબો જોવા મળ્યો હતો .

નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સતિશ પાટીલે અમિત શાહે દેશ માટે કરેલા કામો દર્શાવતું પેઇન્ટિંગ “સંકલ્પથી સિદ્ધિ” અમિત શાહને અર્પણ કર્યું

અમદાવાદ રાજ્યસભાનાં સંસદસભ્ય નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સતિશ પાટીલે ભારત સરકારનાં ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે દેશ માટે કરેલા મહત્વપૂર્ણ કામો દર્શાવતું સાત મહિનાની મહેનતથી બનાવેલું પેઇન્ટિંગ “સંકલ્પથી સિદ્ધિ” અમિત શાહને અર્પણ કર્યું હતું. અમિત શાહના મહત્વપૂર્ણ કામો નીચે દર્શાવાયા છે. 1)     કલમ 370 અને 35A રદ કરી 2)    વકફ બોર્ડ સુધારણા કાયદો 3)    આતંકવાદમાં ઘટાડો…

ધુરંધર  પર આઈબી મંત્રાલયની કાતર ફરી, 27 દિવસ પછી 2 કાપ મૂકાયા, હવે તે ફરીથી નવા સંસ્કરણમાં રજૂ થશે

આદિત્ય ધારની ફિલ્મ ધુરંધર 5 ડિસેમ્બર , 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી . શરૂઆતથી જ ફિલ્મના કેટલાક શબ્દો અને સંવાદો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. હવે, તેને બે શબ્દો કાઢી નાખીને નવા સંસ્કરણમાં ફરીથી રિલીઝ કરવામાં આવી છે એસવીએન,મુંબઈ આદિત્ય ધારની ફિલ્મ  ધુરંધર  5 ડિસેમ્બર , 2025 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ત્યારથી…