શરમમાં ન મુકાવવું પડે એટલે કોંગ્રેસ અયોધ્યા આવવાનું ટાળ્યુઃ સત્યેન્દ્ર દાસ
કોંગ્રેસનું મગજ બિલ્કુલ એવી રીતે જ ખરાબ થઈ ગયુ છે જેવું ત્રેતાયુગમાં રાવણનું થઈ ગયું હતુઃ ભાજપના નેતાઓનો કટાક્ષ નવી દિલ્હી કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થશે. કોંગ્રેસ દ્વારા…
