વિદ્યાર્થીઓની આત્મહત્યા નિવારવા સરકારની નવી ગાઈડલાઈન ઉમ્મીદ
આ નવી ગાઈડલાઈન્સ મુજબ હવે સ્કૂલમાં સુસાઇડ પ્રિવેન્શન માટે પ્લાન ઓફ એક્શન તૈયાર કરવાનું રહેશે નવી દિલ્હી ભારતમાં એક સરકારી ડેટા મુજબ વર્ષ 2021માં લગભગ 13 હજાર વિધાર્થીઓ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. જયારે 2020-21માં 4.5 ટકા ઓછી આત્મહત્યા થઇ હતી. ડબલ્યુએચઓ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 7 લાખ લોકો આત્મહત્યા કરે છે, જેમાં 15-29…
