ભારતે વિકસિત અર્થવ્યવસ્થા બનવા શિક્ષણ અને આરોગ્ય સેવા પર વધુ ધ્યાન આપવું પડશેઃ રાજન
ભારતે છેલ્લા 25 વર્ષથી 6 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જે કોઈપણ દેશ માટે આટલું સરળ નથીઃ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરની ટિપ્પણી કોલકાતાઆરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે, જો ભારતને વિકસિત દેશ બનાવવો હોય તો દેશમાં વાર્ષિક ઈકોનોમિક્સ ગ્રોથ 7 ટકાથી વધુના દરે વધારવો પડશે. જો આમ થશે તો જ 2047 સુધીમાં…
