અયોધ્યા જવા અંગે કોંગ્રેસના નેતાઓ હજુ પણ અવઢવમાં
કોંગ્રેસના અધ્યક્ષ અયોધ્યા જવા અંગે વહેલી તકે નિર્ણય લેશે નવી દિલ્હીઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકતરફ ભાજપ આ મુદ્દાનો જોરશોરથી લાભ ખાંટવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજીતરફ વિરોધી પાર્ટીઓ કોઈને કોઈ મામલે ભાજપ પર નિશાન સાધવામાં લાગી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીના સમારોહમાં કોંગ્રેસના જવા અંગે…
