અમેરિકા-ભારતની ભાગીદારી સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છેઃ રાજા કૃષ્ણમૂર્તિ
યુએસ કોંગ્રેસમેનની પ્રતિક્રિયા પીએમ મોદીને 22 જૂને દેશની મુલાકાત દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટના સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટેનું આમંત્રણ મળ્યા બાદ આવી વોશિંગ્ટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પહેલાં યુએસ કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે તેઓ ભારત-અમેરિકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે જ્યારે બંને દેશો વચ્ચેની ભાગીદારી માત્ર…
