ખાદ્ય સુરક્ષામાં ભારતના યોગદાન માટે વૈશ્વિક માન્યતા
પીએમ પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશનદ્વારા પુરું પાડેલ 4બિલિયન ભોજનસેવાના સિમાચિહ્નરૂપ સિધ્ધિની સંયુક્ત રાષ્ટ્ર, ન્યુયોર્ક ખાતે યાદગીરીરૂપે નોંધ લીધી માનનીય વડાપ્રધાન, નરેન્દ્ર મોદી અક્ષય પાત્રને નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિધ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. નોબલ વિજેતા શ્રી કૈલાશ સત્યાર્થી; ઈન્ફોસીસ અને એમેરિટસના ચેરમેન, શ્રી એન આર નારાયણ મૂર્તિ અને અન્ય અગ્રણી નેતાઓએ ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવ્યા યુનાઈટેડ…
