ભારતીય રેલવેનો કલાર્ક આતંકવાદી નિકળ્યો, સઘન તપાસ જારી
એનઆઈએને જાણવા મળ્યું કે, સામાન્ય સ્રોતમાંથી તેમના ખાતામાં નિયમિતપણે ભંડોળ સ્થાનાંતરિત કરવામાં આવતું હતું નવી દિલ્હી9મી ડિસેમ્બરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા 44 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ તપાસ એજન્સીએ આઈએસઆઈએસના 15 આતંકીઓની ધરપકડ કરી હતી. મોડ્યુલની વધુ તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું કે એક…
