રોજ ભારતના 600થી વધુ લોકો નાગરિત્વ છોડે છેઃ 20ની પસંદ કેનેડા
2018 અને 2023 વચ્ચે જે ભારતીયોએ પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું તેમાંથી 1.60 લાખ લોકો કેનેડાના સિટિઝન બન્યા નવી દિલ્હી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે પરંતુ ભારતની સિટિઝનશિપ છોડનારા લોકોમાં અમેરિકા પછી કેનેડા સૌથી ફેવરિટ હોવાનું જોવા મળ્યું છે. વર્ષ 2018 અને 2023 વચ્ચે જે ભારતીયોએ પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું તેમાંથી 1.60 લાખ લોકો…
