ઢાકામાં ટ્રેનને આગ ચાંપતા પાંચનાં મોત થયા

હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના ઢાકાચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે રાત્રે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે. ઘટના રાત્રે 9.05 કલાકે…

રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરાઈ

આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી કોલકાતાપશ્ચિમ બંગાળમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા કથિત રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી…

દેશના બે હાઈવે પર ટૂંકમાં જીપીએસ આધારિત ટોલ શરૂ થશે

જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ દિલ્હી-જયપુર હાઈવે (એનએચ-48) અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર શરૂ થવા જઈ રહી છે નવી દિલ્હીદેશના બે મુખ્ય માર્ગો પર ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. જેની મદદથી યાત્રીએ હાઈવે પર જેટલા અંતરની મુસાફરી કરી હશે બસ તેનું જ ટોલ ચૂકવવાનું રહેશે. હવે આ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ…

યુએસમાં યુવાનો માટે 500થી વધુ હથિયાર ખરીદવા પર પ્રતિબંધ

નવા કાયદા પ્રમાણે હવે કેલિફોર્નિયામાં બદૂકના માલિકો એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, ચર્ચ, બેંક તેમજ અન્ય સ્થળોએ તેમની સાથે હથિયારો લઈને જઈ શક્શે નહી વોશિંગ્ટનઅમેરિકામાં જાહેરમાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને રોજબરોજ કોઈને કોઈ સ્કુલમાં કે જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના બને છે ત્યારે હવે યુવાનો પર નવા બંદૂક કાયદામાં 500થી વધુ પ્રકારના હથિયારો ખરીદવા પર…

ટી20માં 3000 રન પાર કરનારી સ્મૃતિ મંધાના બીજી ભારતીય

મંધાના પહેલા મહિલા ક્રિકેટમાં ભારત માટે માત્ર કેપ્ટન હરમનપ્રીત કૌરે આ આંકડો પાર કર્યો હતો મેલબોર્નભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ ટી20આઈમાં ઈતિહાસ રચ્યો હતો. સ્મૃતિએ ટી20આઈમાં 3,000 રનનો આંકડો પાર કરી લીધો છે. તે ટી20આઈમાં 3,000 રનનો આંકડો પાર કરનાર ઓવરઓલ છઠ્ઠી અને ભારતની બીજી મહિલા ખેલાડી બની…

આરએસએસ અને ચીન વચ્ચે શું સબંધ છેઃ કે.સી.વેણુગોપાલ

અદાણી અને ચીન વચ્ચેના સંબંધો જાણીતા છે અને હવે બેઠકના એક મહિના બાદ આરએસએસના ચીન સાથેની લિન્ક પણ સામે આવી નવી દિલ્હીચીનના ડિપ્લોમેટ્સની નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતાઓ સાથે મુલાકાત અંગે હવે કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા છે. નાગપુરમાં સ્મૃતિ મંદિર પરિસરમાં આયોજિત આ બેઠક વિશે કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે પૂછ્યું કે આરએસએસ અને ચીન વચ્ચે…

ચાલુ ઊડાનમાં હવામાં જ વિમાનનો કાંચ તૂટી જતા 174 મુસાફરોમાં ફફડાટ

પાયલોટની સમજને કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી વોશિંગ્ટનઅમેરિકાની અલાસ્કા એરલાઇન્સના એક વિમાનમાં એવી ઘટના બની કે 174 યાત્રીઓના જીવ આકાશમાં અધવચ્ચે જ જોખમમાં મૂકાઈ ગયા હતા. ઘટના એવી હતી કે ચાલુ ઉડાન દરમિયાન જ હવામાં જ વિમાનનો કાંચ તૂટી ગયો હતો. જેના લીધે ફ્લાઈટમાં હડકંપ મચી ગયું. જોકે સદભાગ્યે પાયલોટની સમજને…

એસટીએફ દેવેન્દ્ર તિવારી, અન્ય શકમંદોની તલાશ માટે ટેક્નોલોજીના સહારે

દેવેન્દ્રની એક ફોર્ચ્યુનર, ઈકો સ્પોર્ટ્સ અને બોલેરો વાહનો, ત્રણ અલગ-અલગ ડ્રાઈવર, એક પર્સનલ આસિસ્ટન્ટ, બે સોશિયલ મીડિયા હેન્ડલર્સ, ઓફિસમાં એક રિસેપ્શનિસ્ટ, બે ગનર્સ વિશે માહિતી મળી લખનૌરામ મંદિર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફ પ્રમુખ અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ ધીમે ધીમે અનેક ખુલાસા કરી રહી છે. એસટીએફ દેવેન્દ્ર તિવારી,…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 774 નવા કેસ, બેનાં મોત

તમિલનાડુ અને ગુજરાતમાં એક-એક કોરોનાના દર્દીનું મોત થયું નવી દિલ્હીભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 774 કેસ નોધાયા છે અને બે સંક્રમિત દર્દીઓના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયલ અનુસાર, કોરોનાની દર્દીઓની સંખ્યા 4,187 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં…

અયોધ્યા જવા અંગે કોંગ્રેસના નેતાઓ હજુ પણ અવઢવમાં

કોંગ્રેસના અધ્યક્ષ અયોધ્યા જવા અંગે વહેલી તકે નિર્ણય લેશે નવી દિલ્હીઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકતરફ ભાજપ આ મુદ્દાનો જોરશોરથી લાભ ખાંટવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજીતરફ વિરોધી પાર્ટીઓ કોઈને કોઈ મામલે ભાજપ પર નિશાન સાધવામાં લાગી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીના સમારોહમાં કોંગ્રેસના જવા અંગે…

PET ITF મંડ્યા 7 થી 14 જાન્યુઆરી સુધી ખુલશે

આદર્શ, મનોહર હઝારે, GR અમરનાથ -ટૂર્નામેન્ટ ડિરેક્ટર, KR દયાનંદ – પ્રમુખ, માંડ્યા ડિસ્ટ્રિક્ટ લૉન ટેનિસ એસોસિએશન, પાર્થ સિંહ – મીડિયા મેનેજર KSLTA, ડૉ. એચ અનિલ કુમાર, ગગન, હર્ષ બોજેગૌડા, મંજુનાથ અને દિલીપ શુક્રવારે અહીં માંડ્યા પ્રેસ ક્લબ ખાતે PET ITF મંડ્યા ઓપનની લોન્ચ કોન્ફરન્સ. મંડ્યા કર્ણાટકમાં ટેનિસ માટે નવા વર્ષની શરૂઆત એક તેજસ્વી નોંધ સાથે…

PVR Inox દ્વારા ‘અનમિસેબલ હિટ્સ’ ફિલ્મ ફેસ્ટિવલ

2023 ના બ્લોકબસ્ટર ફરીથી થિયેટરોમાં રજૂ કરવામાં આવશે આ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શકો જવાન, ગદર 2, ટાઇગર 3 અને પઠાણ જેવી ફિલ્મોનો રોમાંચ ફરી અનુભવી શકશે PVR Inoxum Limited, ભારતની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઇન એક અનોખા અને આકર્ષક ફિલ્મ ફેસ્ટિવલ – અનમિસેબલ હિટ્સ સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ પ્રેમીઓ…

રીઅલ મેડ્રિડ 37મી વખત શિયાળુ ચેમ્પિયન છે: ઇતિહાસ સૂચવે છે કે તેઓ કામ પૂર્ણ કરશે, પરંતુ શું ગિરોના એફસી અસ્વસ્થ થઈ શકે છે?

લોસ બ્લેન્કોસ 2023/24 સીઝનના હાફવે સ્ટેજ પર ટેબલમાં ટોચ પર છે, તેણે 19 મેચમાંથી 48 પોઈન્ટ લીધા છે, પરંતુ તેઓ ગીરોના એફસી સાથે પોઈન્ટ પર સમાન છે. એન્ટોનિયો રુડિગરના હેડર અને બુધવારે RCD મેલોર્કા સામે 1-0થી જીત બદલ આભાર, રીઅલ મેડ્રિડને વિન્ટર ચેમ્પિયનનો તાજ બનાવવામાં આવ્યો છે, જે ટીમ લીગ સીઝનના હાફવે પોઈન્ટ પર સ્ટેન્ડિંગમાં…

સેન્સેક્સમાં 178 અને નિફ્ટીમાં 50 પોઈન્ટનો વધારો નોંધાયો

ટોચના લાભાર્થીઓમાં, અદાણી પોર્ટ્સ, ટીસીએસ, એલએનટી અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેર ઉછળીને બંધ થયા મુંબઈનવા કેલેન્ડર વર્ષના પ્રથમ સપ્તાહના છેલ્લા કાર્યકારી દિવસ શુક્રવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 72000ના મનોવૈજ્ઞાનિક સ્તર સુધી પહોંચવામાં સફળ રહ્યો અને લગભગ 178 પોઈન્ટના વધારા સાથે 72026 ના સ્તર પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી લગભગ…

ગુરુ મચ્છીન્દ્રનાથનું મંદિરને હું આઝાદ કરાવીશઃ એકનાથ શિંદે

દરગાહની નીચે મંદિરોના દાવાનું સમર્થન કરતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનનું મંદિરને આઝાદ કરાવવાનું લોકોને વચન મુંબઈમહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત હાજી અબ્દુલ રહેમાન ઉર્ફે મલંગ શાહની દરગાહને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે આ દરગાહની નીચે હિન્દુ મંદિરો છે. તેમણે તપાસની માંગણી તેજ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હિન્દુ સંગઠનોના આ…

ચાલુ વર્ષે હોમ-ઓટો લોનના વ્યાજદરમાં 0.5થી 1.25 ટકાના ઘટાડાની સંભાવના

બેંકોની કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો 47.1% છે અને ઓટો લોનનો હિસ્સો 12%થી વધુ છે નવી દિલ્હીઆ વર્ષે હોમ લોન લેનારાઓ માટે રાહતના સમાચાર છે. દેશના ટોચના બેન્કર્સને આશા છે કે વર્ષ 2024માં હોમ અને ઓટો લોનના વ્યાજ દરમાં 0.5% થી 1.25% સુધીનો ઘટાડો થઈ શકે છે. તેનાથી વર્તમાન અને નવા હોમ લોન ગ્રાહકોને ફાયદો…

સીબીએસઈ ધો.10-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે

ધોરણ 10 અને 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ એક જ વખતમાં આયોજિત કરવામાં આવશે, શિફ્ટ-તમામ દિવસે સવારે 10.30થી બપોરે 1.30 વાગ્યા સુધી રહેશે નવી દિલ્હી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ નવો સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2024 નો ટાઈમટેબલ જાહેર કરી દીધો છે. અમુક વિષયના પેપરમાં પરિવર્તન સાથે સીબીએસઈએ નવો ટાઈમટેબલ જાહેર કર્યો છે. જે પણ વિદ્યાર્થી…

રણજી ટ્રોફીમાં સારા દેખાવ સાથે પૂજારા-રહાણેને ટીમ ઈન્ડિયામાં વાપસીની તક

સૈરાષ્ટ્ર અન મુંબઈ માટે રણજી ટ્રોફી રમતા બન્ને વરિષ્ઠ ખેલાડી પર પસંદગીકારોની નજર રહેશે નવી દિલ્હીદક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બે મેચની ટેસ્ટ સિરીઝ ભલે 1-1 થી ડ્રો થઈ પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ સિરીઝમાં નિરાશ કર્યા છે. ખાસ કરીને યુવાન બેટ્સમેન જેમને દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને પૂર્વ વાઈસ કેપ્ટન અંજિક્ય રહાણેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં…

પૃથ્વી યોજના માટે 4797 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

આ યોજના સંશોધન, હવામાન, આબોહવા, મહાસાગર, ક્રાયોસ્ફિયર, સિસ્મોલોજીમાં આવતા પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનાવશે નવી દિલ્હીકેન્દ્રીય મંત્રીમંડળે ‘પૃથ્વી યોજના’ હેઠળના અભ્યાસને વધુ ગતિશીલ બનાવવા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2021-26ના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવનાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વ્યાપક યોજના ‘પૃથ્વી વિજ્ઞાન’ને મંજૂરી આપી છે….