સુદાનના પાટનગર ખાર્તુમમાં ફરી હવાઈ હુમલામાં 40નાં મોત
આ હુમલામાં 36થી વધુ લોકો ગંભીર રીતે ઈજ્જાગ્રસ્ત, ડ્રોન હુમલા પાછળ કયો પક્ષ છે તે હજુ સ્પષ્ટ નથી ખાર્તુમસુદાનમાં ગૃહયુધ્ધની સ્થિતિ દિવસેને દિવસે ખરાબથી અતિ ખરાબ થઇ રહી છે. દેશ પર કબજો મેળવા માટે સેના અને અર્ધલશ્કરી દળો સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. સુદાનમાં આવી સ્થિતિના કારણે સામાન્ય લોકો ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યા છે. આ…
