અદાણી મેરેથોનને અમદાવાદમાં ચેસ સ્ટાર આર. પ્રજ્ઞાનનંદા અને એથ્લિટ-એક્ટર સય્યામી ખેર ફ્લેગ ઓફ કરાવશે
અદાણી મેરેથોનની આઠમી સિઝન 24 નવેમ્બરનાં રોજ યોજાશે અમદાવાદ પ્રતિષ્ઠિત અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી સિઝનની ઈવેન્ટનો 24 નવેમ્બરે ચેસ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનનંદા અને એથ્લિટ-એક્ટર સય્યામી ખેર પ્રારંભ કરાવશે. અદાણી મેરેથોનનો પ્રારંભ સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી શરૂ અને પૂર્ણ થશે, જેનું સંચાલન અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા કરવામાં આવશે. સ્પર્ધકો ફુલ મેરેથોન (42.195 કિ.મી.), હાફ મેરેથોન (21.097…
