વાનખેડે સ્ટેડિયમમાં સારા..સારાના નારા લાગ્યા, વિરાટે શુભમનને ચિયર કરવા કહ્યું
ગિલ ખરાબ શોટનો શિકાર બન્યો હતો, જે બાદ સારા તેંડુલકરનું રીએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ મુંબઈ ભારતીય ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ટીમે એક પછી એક તમામ 6 મેચ જીતી છે. અને તેની સાતમી મેચમાં તે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં શ્રીલંકા સામે આવી છે. જેમાં ભારતે શ્રીલંકાને 302 રને હરાવીને…
