કેનેડાના આઠ શહેરમાંથી ખાલિસ્તાની ચળવળને હવા આપવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે
વિદેશમાં છુપાયેલ આતંકીઓ પણ પંજાબમાં માહોલ બગડવાની ફિરાકમાં, ખાલિસ્તાની સમર્થકો અને નજીકના લોકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવામાં તાકીદ ટોરેન્ટો કેનેડાના આઠ શહેરોમાંથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને હવા આપવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. કેનેડાના અમુક ગુરુદ્વારાનો પણ તેના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાસૂસી એજન્સીઓએ પંજાબ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે ખાલિસ્તાની સમર્થકો અને…
