રામ મંદિર ચઢાવા વિવાદમાં રાજકીય ગરમાવો, વિનય કટિયારનો દાવો: ‘ચંપત રાય સહિત કેટલાક લોકો જેલ જઈ શકે’
અયોધ્યામાં SITની તપાસ તેજ; બેંક કર્મચારીઓની પૂછપરછ, નાણાકીય દસ્તાવેજોની પણ ચકાસણી અયોધ્યા અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના મામલે તપાસ વધુ તેજ બની છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને બજરંગ દળના સ્થાપક વિનય કટિયારે આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે. કટિયારે દાવો કર્યો કે ચઢાવાની રકમમાં ગેરવહીવટ થયો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે…
