કે.એલ રાહુલ સારવાર માટે ઈંગ્લેન્ડમાં, પાંચમી ટેસ્ટ પણ ગુમાવશે
એનસીએમેનેજમેન્ટે રાહુલની ઈજાનું પુન: મૂલ્યાંકન કર્યા બાદ નિષ્ણાતોના અભિપ્રાય લીધા પછી તેને સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો નવી દિલ્હી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયેલો કે.એલ રાહુલ ધર્મશાલામાં રમાનાર છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે. અહેવાલો અનુસાર કે.એલ રાહુલ તેની ઈજાની સારવાર માટે ઈંગ્લેન્ડ ગયો છે,…
