બજરંગ પુનિયાને પદ્મશ્રી પરત કરવાનો અધિકાર નથી, રસ્તા પર મૂકીને ચાલ્યો ગયો
નિયમ મુજબ આ પુરસ્કાર અંગે રાષ્ટ્રપતિ દ્વારા નિર્ણય લેવાય છે જેને પરત કરવાનો કોઈને અધિકાર નથી નવી દિલ્હીહાલમાં જ કુસ્તીમાં ઓલમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ જાહેરાત કરી હતી કે તેઓ ભારત સરકાર દ્વારા મળેલા પદ્મ પુરસ્કારને પરત કરવામાં છે. બજરંગ પુનિયા પહેલા પણ ઘણા લોકોએ પદ્મ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે જો…
