પત્રકાર વિમલ યાદવ હત્યાકાંડમાં ચારની ધરપકડ
આ મર્ડર કેસમાં મૃતકના પિતાની ફરિયાદ પર 8 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી અરરીયાબિહારના અરરીયામાં પત્રકાર વિમલ કુમાર યાદવ હત્યાકાંડ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મર્ડર કેસમાં મૃતકના પિતાની ફરિયાદ પર 8 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે…
