ભારત-યુએઈના બન્ને દેશની કરન્સીમાં વેપાર કરવાના મહત્વપૂર્ણ કરાર
આઈઆઈટી દિલ્હી તેના અબુ ધાબી કેમ્પસમાં જાન્યુઆરી 2024 થી માસ્ટર્સ અને આવતા વર્ષે સપ્ટેમ્બરથી બેચલર્સ શરૂ કરશે અબુ ધાબીવડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે અબુ ધાબીના કસર અલ વતન ખાતે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ વચ્ચે વાતચીત થઈ અને ઘણા…
