ઈન્ડિયાના નેતૃત્વ માટે રાહુલ લોકોની પહેલી પસંદ
15 ટકા લોકોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તરફેણ કરી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ 15 ટકા લોકોનું સમર્થન મળ્યું નવી દિલ્હીવિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને પડકારવા સજ્જ છે. કુલ 26 વિરોધ પક્ષોની બે સફળ બેઠકો બાદ હવે ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ બેઠકમાં ઈન્ડિયા ગઠબંધનના…
