છાત્રોના વર્કપરમિટ આપવા પંજાબ સરકારનો કેન્દ્રને પત્ર
ઠગ ટ્રાવેલ એજન્ટ પંજાબની બહારનો રહેવાસી હોવાથી ગૃહમંત્રી અમિત શાહને પણ આ કેસમાં સહકાર આપવા મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલની માગ નવી દિલ્હીઠગ ટ્રાવેલ એજન્ટોની જાળમાં ફસાયેલા લગભગ 700 વિદ્યાર્થીઓ કેનેડાની ફેક કોલેજોમાં ફસાઈ ગયા છે, તેમને વતન પાછા ન મોકલવામાં આવે, પરંતુ તેમના વીઝાને ધ્યાનમાં રાખીને તેમને વર્ક પરમિટ આપવામાં આવે તેવી માગ કરતો પંજાબ…
