નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને સડક પરિવહન મંત્રાલયનાં અકસ્માતમાં મોતના આંકડામાં તફાવત
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું કે વર્ષ 2022માં પગપાળા જતા 32,825 લોકોએ વાહનોની ટક્કરથી જીવ ગુમાવ્યા, આ કિસ્સામાં, આ એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા ડેટા કરતા 32 ટકા વધુ છે નવી દિલ્હીસરકારી એજન્સી દ્વારા હાલમાં જ દેશના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે આ આંકડાઓમાં મોટો તફાવત…
